31 May 2015

સા.વિ ધો-7 સે-2



♦મધ્યયુગીન ગુજરાત
💫🍃🌾🌹🌻
➡ગુજરાતમાં ચાવડાવંશ, વાઘેલાવંશ અને સોલંકી વંશના શાસકોએ કેટલાં વર્ષ શાસન કર્યું ? - 560 વર્ષ.
 (૨) મધ્યયુગીન ગુજરાતમાં ગુજરાતની રાજધાની કઈ હતી ? - અણહિલવાડ પાટણ.
 (૩) અણહિલવાડ પાટણને સ્થાપનાર રાજાનું નામ જણાવો. - વનરાજ ચાવડા.
(૪) સિધ્ધરાજ જયસિંહે કયો ગ્રંથ બનાવડાવ્યો હતો ? - સિધ્ધહેમ શબ્દાનુંશાસન.
 (૫) સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી ? - મૂળરાજ સોલંકી.
(૬) પાટણની ઐતિહાસિક રાણકી વાવ કોણે બંધાવી હતી ? - રાણી ઉદયમતિ.
(૭) સિધ્ધરાજ જયસિંહે પાટણમાં કયું તળાવ બંધાવ્યું હતું ? - સહસ્ત્રલિંગ તળાવ.
(૮) શાહબુદ્દીન ધોરીને કઈ રાણીએ યુધ્ધમાં હાર આપી હતી ? - નાઈકીદેવી.
(૯) વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ જણાવો. - કરણદેવ વાઘેલા.
(૧૦) અહમદશાહે 1411 માં કયું નગર વસાવ્યું ? - અમદાવાદ.
(૧૧) ગુજરાતમાં મુઘલ શાસનની શરૂઆત ક્યારે થઈ ? - સત્તરમી સદીમાં.
(૧૨) રાજધાનીનો પ્રદેશ સરસ્વતી નદીના કિનારે હોવાથી ક્યાં નામે ઓળખાતો ? - સરસ્વતીમંડલ.
(૧૩) સોલંકી યુગ દરમિયાન અગિયારમી સદીમાં મોઢેરામાં શાનું નિર્માણ કરવામાં આવ્યું ? - સૂર્યમંદિર.
 (૧૪) વડનગરનાં ઐતિહાસિક સ્થાપત્યનું નામ જણાવો. –
કિર્તિતોરણ.
💫🍃🌹🌻🌾
♦પાઠ-૨ ભારત : આબોહવા અને કુદરતી સંશોધનો.
🌾🌻🌹🍃💫
➡(૧) ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે ? -કર્કવૃત. (૨) ઊંચાઈ પર આવેલાં સ્થળોનું તાપમાન કેવું હોય છે ? -ઠંડું.
 (૩) ઓકટોબર – નવેમ્બર માસમાં ક્યાં પવનોને લીધે વરસાદ પડે છે ? - મોસમી પવનો.
(૪) પૃથ્વી પર કુદરતી રીતે સર્જાયેલાં, સરળતાથી મળી આવતા અને માનવીને ઉપયોગમાં આવતાં કુદરતી પદાર્થોને શું કહે છે ? - કુદરતી સંશાધનો.
(૫) ગંગા નદીનું બીજું નામ જણાવો. -ભગીરથી.
(૬) બિહારની કઈ નદીમાં દર વર્ષે પૂર આવે છે ? -કોસી નદી. (૭)કાશ્મીરમાં પાણીના ક્યાં સરોવરો આવેલાં છે ? - દાલ અને વુલર.
(૮) ગુજરાતની સૌથી મોટી બહુહેતુક યોજના કઈ છે ? - નર્મદા યોજના.
(૯) જૈવિક અને અજૈવિક પદાર્થો ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામી રાસાયણિક બંધારણ ધરાવતાં પદાર્થોને શું કહે છે ? - ખનીજો. (૧૦)આ ખનીજનો ઉપયોગ ઘરેણાં બનાવવામાં સૌથી વધુ થાય છે ? - સોનું.
(૧૧) ભારતમાં કેટલી જાતનાં વૃક્ષો થાય છે ? - ૫000. (૧૨)અંદમાન અને નિકોબાર દ્રીપસમૂહોના વૃક્ષોની ઊંચાઈ કેટલી હોય છે ? - 30 થી 35 મીટર.
(૧૩) ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં બનેલું જંગલ ક્યા નામથી ઓળખાય છે ? - સુંદરવન.
(૧૪) હોડી કે સ્ટીમરો ક્યા વ્રુક્ષના લાકડામાંથી બને છે ? - સુંદરીના.
(૧૫) ભારતના વિશિષ્ઠ પ્રાણીનું નામ જણાવો. – ગેંડો.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૩. અદાલતો શા માટે ?
🍀🌾🌻🌹🍃💫
➡(૧)અદાલતો એ કયા તંત્રનો ભાગ છે ? – ન્યાયતંત્ર.
(૨) સૌથી નીચલી અદાલત કઈ અદાલત ગણાય ? - તાલુકા અદાલત.
(૩) રાજ્યની વડી અદાલતને શું કહે છે ? – હાઇકોર્ટ.
(૪) ગુજરાતની વડી અદાલત ક્યાં આવેલી છે ? –
અમદાવાદ.
(૪) આપણા દેશની સૌથી ટોચની અદાલત ક્યા નામે ઓળખાય છે ? - સર્વોચ્ચ અદાલત.
(૫) સર્વોચ્ચ અદાલત બીજા ક્યા નામે ઓળખાય છે ? - સુપ્રિમ કોર્ટ.
(૬) FIR નું પુરૂ નામ જણાવો. - ફર્સ્ટ ઇન્ફોર્મેશન રીપોર્ટ. અદાલતના વડા અધિકારીને શું કહે છે ? –
ન્યાયાધીશ.
(૭) ગુજરાત હાઈકોર્ટની સ્થાપના ક્યારે થઈ ? - ઈ.સ. 1960 માં.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ-૪. મુઘલ સામ્રાજ્ય : સ્થાપના અને વિસ્તરણ.
🍀🌾🌻🌹🍃💫
➡(૧) ભારતમાં મુઘલવંશની સ્થાપના કોણે કરી ? - બાબર.
(૨) બાબરના અવસાન બાદ મુઘલવંશનો રાજા કોણ બન્યો ? - હુમાયુ. (૩) અમરકોટના રાણાને ત્યાં કયા મુઘલ શાસકનો જન્મ થયો ? - અકબર.
(૪) દિલ્લીની ગાદી પર સૂરવંશનું સ્થાપનાર રાજાનું નામ જણાવો. - શેરશાહ સૂરી. (૫) અકબર નાનો હોવાથી શાસન કોણે સાંભળ્યું હતું ? - સરદાર બહેરામખાન.
(૬) અકબરે કોની સાથેના યુધ્ધ વિજયથી ચિતોડ અને રણથંભોર મેળવ્યાં ? - રાણા પ્રતાપ.
(૭) અકબર પછી દિલ્લીની ગાદી પર કોણ આવ્યું ? - જહાંગીર.
(૮) અકબરના દરબારમાં બુધ્ધિશાળી અને હાજરજવાબી તરીકે કોણ વખણાતું ? - બિરબલ.
(૯) જમીન મહેસૂલના દર કોણે નક્કી કર્યા હતાં ? - શેરશાહ સૂરી.
(૧૦) સિક્કા છાપવાના સ્થળને શું કહે છે? - ટંકશાળ.
 (૧૧) મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે યુધ્ધ ક્યાં સ્થળે થયું ? –હલ્દીઘાટી.
🍀🌾🌻🌹🍃💫
♦પાઠ- ૫ ભારત : ખેતી, ઉદ્યોગ અને પરિવહન.
🍀🌻🍃🌹🌾💫
➡ (૧) આપણા દેશના કેટલાં ટકા લોકો ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે ? – ૭૦ % (૨)ઓછા કસવાળી જમીન ક્યાં પાકને વધુ અનુકૂળ આવે છે ? - જુવાર અને બાજરી.
(૩) બાજરીનું સૌથી વધુ ઉત્પાદન દેશમાં ક્યાં થાય છે ? - રાજસ્થાન. (૪) કયા પાકના ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં પ્રથમ ક્રમ છે ? - બાજરી અને શેરડી.
(૫) “ઘઉં ના ભંડાર” તરીકે કયું રાજ્ય ઓળખાય છે ?- પંજાબ.
(૬) શણના પાકને તૈયાર થતાં કેટલા મહિનાનો સમય લાગે છે ? - 8 થી 10 મહિના.
(૭) દુનિયાની સૌથી મોટી નહેર યોજનાનું નામ જણાવો. - ઇન્દિરા નહેર યોજના. (૮) ભારતમાં “પોલાદ-ઉદ્યોગના પિતા” તરીકે કોણ પ્રખ્યાત છે ? - જમશેદજી ટાટા.
 (૯) ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે ? - ધોરીમાર્ગ નં- 7. (૧૦) ભારતમાં મેટ્રો ટ્રેન ક્યાં કાર્યરત છે ?- દિલ્લી અને કલકત્તા.
(૧૧) પર્વતીયપ્રદેશો કે જ્યાં રેલમાર્ગ અને સડક માર્ગ શક્ય નથી, ત્યાં શાનો ઉપયોગ થાય છે ? - રોપ વે.
 (૧૨) રાષ્ટ્રીય ધોરીમાર્ગના માઈલસ્ટોનમાં શું લખેલું હોય છે ? -N.H.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૬ મુઘલ સામ્રાજ્ય : સુવર્ણયુગ અને અસ્ત.
🌾🌹🍃🌻🍀💫
 ➡(૧) મુઘલ સામ્રાજ્યનો સૌથી વધુ પ્રતિભાશાળી શાસક કોણ હતો ? - અકબર.
(૨) વિશ્વ વિખ્યાત તાજમહલ કોણે બંધાવ્યો હતો ? - શાહજહાં.
(૩) ‘રાજ્યની આબાદીનો પાયો ખેતી છે’ આવું કયો શાસક માનતો હતો ? - શાહજહાં.
 (૪) જહાંગીરના સમયમાં કયો ઉત્સવ ઉજવવામાં આવતો ? - દશેરા.
(૫) મુઘલ શાસનકાળમાં ગુજરાતની કઈ વસ્તુ વિશ્વભરમાં પ્રખ્યાત હતી? - સુતરાઉ કાપડ. (૬) કયા મુઘલ શાસક “મહેલોનો બાંધનાર” તરીકે ઓળખાય છે ? - શાહજહાં.
(૭) શિવાજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો ? - ઈ.સ. 1630 માં શિવનેરીના કિલ્લામાં. (૮) શિવાજીનો રાજ્યાભિષેક ક્યાં સ્થળે થયો હતો ?- રાયગઢ.
🌾🌹🍃🌻🍀💫
♦પાઠ- ૭. બજારમાં ગ્રાહક.
🌾🌹🍃🌻🍀💫
➡ (૧) સાપ્તાહિક બજાર બીજા કયા નામે ઓળખાય છે ? - ગુર્જરી બજાર.
(૨) પૈસા આપી વસ્તુ ખરીદનારને શું કહે છે ? - ગ્રાહક.
(૩) શાકાહારી ખાદ્યસામગ્રી પર ક્યા રંગનું ચિન્હ હોય છે ? - લીલા રંગનું.
 (૪) RTI નું પુરૂ નામ જણાવો. - રાઈટ ટુ ઇન્ફોર્મેશન.
(૫) ખેતપેદાશોથી તૈયાર થતી ચીજવસ્તુઓ પર શાનું ચિહન હોય છે ? - લાલ રંગનું.
 (૬) ઘર વપરાશમાં ઉપયોગી વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - ISI.
(૭) ઊનની બનાવટો અને પોશાકની વસ્તુ પર શાનું નિશાન હોય છે ? - વુલમાર્ક.
(૮) સોના-ચાંદીની બનાવટો પર શાનું નિશાન હોય છે ? – હોલમાર
્ક.
🍀🌻🍃💫🌹🌾
♦પાઠ – ૮. મધ્યકાલીન સ્થાપત્યો.
🌾💫🍃🌻🍀🌹
➡(૧) સોમનાથ મંદિર ક્યાં આવેલું છે ? - જૂનાગઢ.
 (૨) જામનગરમાં ગુજરાતમાં ગુજરાતના પશ્ચિમ દરિયાકાંઠે કયું યાત્રાધામ આવેલું છે ? - દ્વારકા.
(૩) ગુજરાતનું કયું મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે? -
દ્વારકા મંદિર.
 (૪) ભીમદેવ પહેલાએ મહેસાણા જીલ્લામાં કયું સ્થાપત્ય બંધાવ્યું હતું ? - મોઢેરાનું સૂર્યમંદિર.
(૫) રૂદ્ર મહાલય ક્યાં આવેલ છે ? - પાટણ જીલ્લાના સિધ્ધપુરમાં.
(૬) સીદી સૈયદની જાળી ક્યાં આવેલી છે ? - અમદાવાદ.
(૭) કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું ? - કુતુબુદ્દીનને.
 (૮) દિલ્લીનો કુતુબમિનાર કોણે બંધાવ્યો હતો ? - ઈલ્તુત્મિશ.
(૯) ‘ઢાઈ દિન કા ઝોંપડા’ નામની મસ્જિદ કોને બંધાવી હતી ? - કુતુબદીન ઐબક.
(૧૦) તુંજાવરનું બૃહદેશ્વરનું મંદિર કોને બંધાવ્યું હતું ? - રાજરાજે.
(૧૧) ભારતનો સૌથી ઊંચો દરવાજો કયો છે ? - બુલંદ દરવાજો, ઊંચાઈ-53 મીટર.
(૧૨) શાહજહાંએ તાજમહલ કોની યાદમાં બંધાવ્યો હતો ? - તેની પત્ની મુમતાજની યાદમાં.
(૧૩) મુઘલ શાસનકાળ દરમિયાનના સ્થાપત્યોમાંથી કોનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે ? – તાજમહલ.
💫🍀♦🌻🍃
♦પાઠ-૯. ભારત : લોકજીવન.
🌹🍃🍀🍀🌻💫🌾
 ➡(૧)ગુજરાતનું કયું નૃત્ય પ્રસિધ્ધ છે ? -ગરબા.
 (૨) લાવણી ક્યાં રાજ્યનું નૃત્ય છે ? - મહારાષ્ટ્ર.
(૩) પંજાબનું કયું પીણું પ્રસિધ્ધ છે ? - લસ્સી.
(૪) પાંચ નદીઓનો પ્રદેશ તરીકે કોણ જાણીતું છે ? - પંજાબ. (૫)નૌકાઘર બીજા ક્યાં નામથી ઓળખાય છે ? - શિકારા.
(૬) દક્ષિણ ભારતમાં કઈ વાનગી પ્રસિધ્ધ છે ? - ઈડલી-ઢોંસા.
 (૭) તમિલનાડુ તથા આંધ્રપ્રદેશના નૃત્યોના નામ જણાવો. - ભરતનાટ્યમ અને કૂચિપૂડી.
(૮) બંગાળની લોકપ્રિય વાનગીનું નામ જણાવો. - રસગુલ્લાં.
 (૯) બિહુ નૃત્ય ક્યાં રાજ્યનું છે ? – આસામ.
🌹🍃🍀🌻💫
♦પાઠ- ૧૦. જાહેર મિલકતો.
🌾🍀🌻💫🌹
➡ (૧) જે સામગ્રી કે સ્થળનો ઉપયોગ બધાં કરી શકતા હોય તેણે શું કહેવાય ? - જાહેર મિલકત.
 (૨) આપણું ઘર એ જાહેર મિલકત કહેવાય ? - ના.
(૩) જાહેર રસ્તા પર વ્રુક્ષો એ જાહેર મિલકત કહેવાય ? - હા. (૪) સ્થાપત્યોને નુકશાન કરવાથી શું થાય ? - ગુનો બને, સજા થાય.
🌾🍀🌻🍃
♦પાઠ- ૧૧. ઈશ્વર સાથે અનુરાગ.
🍀💫🍃🌹🌻
➡ (૧) વલ્લભાચાર્યનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બિહારના ચંપારણ્યમાં ઈ.સ. 1479માં.
(૨) ચૈતન્ય મહા પ્રભુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - બંગાળમાં ઈ.સ.1485માં નાદિયામાં.
(૩) ગુરૂ નાનકનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો ? - ઈ.સ.1469માં લાહોર નજીક તલવંડી ગામે. (૪) શીખ ધર્મગ્રંથનું નામ જણાવો. - ગુરૂ ગ્રંથ સાહેબ.
 (૫) ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કોણે કરી ? - સ્વામી રામાનંદ.
(૬)“વૈષ્ણવજન તો તેને રે કહીએ” કાવ્ય કોણે રચ્યું હતું ? - નરસિંહ મહેતા.
(૭) સંત કબીર શાનાં માટે જાણીતા છે ? - દોહા માટે. (૮) સંત રૈદાસનો જન્મ ક્યાં થયો હતો ? - કાશી. (૯) સંત રૈદાસની શિષ્યાનું નામ જણાવો. – મીરાંબાઈ.
🌾💫💫💫💫
♦પાઠ- ૧૨. ખંડ-પરિચય : ઉત્તર અમેરિકા , દક્ષિણ અમેરિકા અને યુરોપ.
🍃🍃🍃🍃🍃🍃🍃
 (૧) અમેરિકાનું નામ કોના નામ પરથી રાખવામાં આવ્યું ? - અમેરીગો વેસ્પુચી.
(૨) અમેરિકાના મૂળ વતનીઓ ક્યા નામે ઓળખાય છે ? - રેડ ઇન્ડિયન.
(૩) મેકેન્ઝી નદીઓના બનેલા મેદાનોનું નામ જણાવો. - પ્રેરિઝના મેદાનો.
(૪) ઉત્તર અમેરિકાના સૌથી ઊંચાં શિખરનું નામ જણાવો. - માઉન્ટ મેકિન્લે.
 (૫) અલાસ્કાના બર્ફીલા પ્રદેશના લોકો કેવાં ઘરમાં રહે છે ? - બરફના ચોસલામાંથી બનેલ ઇગ્લુમાં.
(૬) કેનેડામાં કયું ખનીજો વિશ્વમાં સૌથી વધુ મળે છે ? - એસ્બેસ્ટોસ, નિકલ, પ્લેટિનમ.
(૭) વિશ્વની સૌથી મોટી નદીનું નામ જણાવો. - એમેઝોન.
(૮) પંપાઝ મેદાનોમાં કયું ઘાસ જાણીતું છે ? - આલ્ફાલ્ફા.
(૯) ઉત્તરધ્રુવ પર સૌપ્રથમ પગ મૂકનાર ભારતીય નારીનું નામ જણાવો. - પ્રીતી સેનગુપ્તા.
 (૧૦) બ્રાઝિલમાં કયો અજાયબ અજગર જોવા મળે છે ? – એનાકોન્ડા
🌾🌻🌹🍀💫

જો અંધારાને જોઇને બેસી રહીશું તો આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ



એક સંતના જીવનનો એક પ્રસંગ છે. અમાસની રાત હતી, ઘનઘોર અંધારૂ હતું. એક યુવાનને નજીકના ગામમાં જવું હતું. કામ એવું જરૂરી હતું કે જવું પડે એમ જ હતું. અંધારામાં રસ્તો સૂઝતો નહોતો. તેથી મૂંઝાઇને એમ ને એમ ઊભો હતો. તેવામાં ત્યાંથી સંત પસાર થયા. યુવાનને મૂંઝાયેલો જોઇને સંતે પૂછ્યું કે શું વાત છે? યુવક કહે કે બાપજી મારે નજીકના ગામમાં જવું છે. બહુ જરૂરી કામ છે પણ હું કેમ કરીને પહોંચીશ? અંધારૂ ઘોર છે. માર્ગ સૂઝતો નથી. સંતે તેને એક દીવો આપ્યો અને કહ્યું કે લે, અંધારૂ સમસ્યા છે તો દીવો તેનું સમાધાન છે. હવે ચાલવા માંડ. યુવાને દીવા સામે જોયું. આજુબાજુ જોયું અને વળી પાછો નિરાશાનો સૂર કાઢ્યો કે મહારાજ તમે કહો છો કે આ દીવડો મારા માર્ગને અજવાળશે પણ દીવાનું અજવાળું ખાલી દસ ફૂટ સુધી જ જાય છે અને વળી પાછું એ જ ઘનઘોર અંધારૂ. આ દીવડાથી કંઇ કામ નહીં થાય. સંતે તેને કહ્યું કે તુ ચાલવાનું તો શરૂ કર. પ્રકાશ પણ તારી સાથે-સાથે ચાલશે. તો આવશ્યકતા છે ચાલવાનું શરૂ કરવાની અને આ માટે જીવનનું લ-ય હોવું જોઇએ એ કોઇ મહાપુરૂષ પાસેથી આપણે સમજવું પડશે. ઘણીવાર આપણે કોઇને સાંભળીને લ-ય નક્કી કરી લઇએ છીએ. મારે શું થવું છે? કઇ દિશામાં જવું છે? તેની પ્રેરણા મળવી જરૂરી છે. ઉત્તમ વિચારને જીવનમાં ઉતારવાની. જે રીતે ઉમદા બી ખેતરમાં વાવવું જોઇએ. સમય-સમય પર તેને પાણી મળવું જોઇએ. યોગ્ય ભૂમિ ન હોય તો વાવેલું બી પણ નિષ્ફળ જાય. વાવેતર કરતાં પહેલા જમીન ખેડવી પડે. તેમાં ઉત્તમ બી વાવવું જોઇએ. પાછી તેની કાળજી પણ લેવી જોઇએ. આ બહુ જરૂરી છે. તેથી આપણા જીવનને અજવાળે એવો કોઇ વિચાર દીવો, ચિંતકો દ્વારા, માર્ગદર્શકો દ્વારા આપણને મળે એ ખૂબ જરૂરી છે. પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે ખરેખર જવું છે? વિકાસ સાધવો છે?

જો અંધારાને જોઇને બેસી રહીશું તો આપણે ક્યાંય નહીં પહોંચી શકીએ. માત્રને માત્ર અંધારૂ જ દેખાશે. દીવા પર ધ્યાન જવાને બદલે અંધકાર પર નજર ટકશે તેથી પોઝિટિવ થિન્કિંગ એટલે કે હકારાત્મક ચિંતનની જે વાત છે એ બહુ મહત્વપૂર્ણ છે. દસ મિનિટનું હકારાત્મક ચિંતન આખા દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી શકવાની -ક્ષમતા ધરાવે છે. એટલા માટે જ ભારતીય પરંપરામાં ત્રિકાળ સંધ્યાની વાત ઋષિ-મુનીઓ દ્વારા કરવામાં આવી છે. વહેલી સવારે ઊઠીને જે મનુષ્ય પ્રભુનું ચિંતન કરે, બપોરે ઇશ્વરને યાદ કરી લે અને સતત સ્મરણમાં રાખે કે ભગવાન મારી સાથે છે તો તેને સતત પ્રેરણા મળતી રહેવાની જ છે. ઇશ્વર જેવી મહાન શક્તિ આપણી સાથે છે એ વાત જ કેટલી બધી પ્રેરણા આપનારી બની રહે છે. સાંજે વળી પાછું ઇશ્વરનું ચિંતન થાય તો આ જ રીતે દસ મિનિટનું હકારાત્મક ચિંતન સંપૂર્ણ દિવસની નકારાત્મકતાને સંતુલિત કરી શકતું હોય છે. હવે આ દસ મિનિટ કરતાં ધીમે-ધીમે જ્યારે હકારાત્મક ચિંતનનો ગાળો વધતો જાય તો મનુષ્ય પોતે કેટલો સકારાત્મક બની જાય. હવે નિર્ણય આપણે કરવાનો છે કે આપણે શું કરવું જોઇએ

29 May 2015

चिंता और दुःख से भरे "ग्लास" को एक मिनट के बाद नीचे रखना न भुलें.



एक मनोवैज्ञानिक स्ट्रेस मैनेजमेंट के बारे में, अपने दर्शकों से मुखातिब था..
उसने पानी से भरा एक ग्लास उठाया...

सभी ने समझा की अब "आधा खाली या आधा भरा है".. यही पूछा और समझाया जाएगा..
मगर मनोवैज्ञानिक ने पूछा.. कितना वजन होगा इस ग्लास में भरे पानी का..??
सभी ने.. 300 से 400 ग्राम तक अंदाज बताया..
मनोवैज्ञानिक ने कहा.. कुछ भी वजन मान लो..फर्क नहीं पड़ता..
फर्क इस बात का पड़ता है.. की मैं कितने देर तक इसे उठाए रखता हूँ
अगर मैं इस ग्लास को एक मिनट तक उठाए रखता हूँ.. तो क्या होगा?
शायद कुछ भी नहीं...
अगर मैं इस ग्लास को एक घंट तक उठाए रखता हूँ.. तो क्या होगा?
मेरे हाथ में दर्द होने लगे.. और शायद अकड़ भी जाए.
अब अगर मैं इस ग्लास को एक दिन तक उठाए रखता हूँ.. तो ??
मेरा हाथ... यकीनऩ, बेहद दर्दनाक हालत में होगा, हाथ पैरालाईज भी हो सकता है और मैं हाथ को हिलाने तक में असमर्थ हो जाऊंगा
लेकिन... इन तीनों परिस्थितियों में ग्लास के पानी का वजन न कम हुआ.. न ज्यादा.
चिंता और दुःख का भी जीवन में यही परिणाम है।
यदि आप अपने मन में इन्हें एक मिनट के लिए रखेंगे..
आप पर कोई दुष्परिणाम नहीं होगा..
यदि आप अपने मन में इन्हें एक घंटे के लिए रखेंगे..
आप दर्द और परेशानी महसूस करने लगेंगें..
लेकिन यदि आप अपने मन में इन्हें पूरा पूरा दिन बिठाए रखेंगे..
ये चिंता और दुःख..  हमारा जीना हराम कर देगा.. हमें पैरालाईज कर के कुछ भी सोचने - समझने में असमर्थ कर देगा..
और याद रहे..
इन तीनों परिस्थितियों में चिंता और दुःख.. जितना था,  उतना ही रहेगा..
इसलिए.. यदि हो सके तो.. अपने चिंता और दुःख से भरे "ग्लास" को...
एक मिनट के बाद..
नीचे रखना न भुलें..

જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ?






એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગરૂમમાં બેઠી હતી. એની આંખોમાં ગ્લાનિ ભરી હતી. એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ-એનિવર્સરી હતી. એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો. એમનાં લગ્નને હજુ ચાર જ વરસ થયાં હતાં. એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો. આટલાં વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિસાસો નંખાઈ ગયો.
એ ઊભી થઈ. બારી પાસે જઈને બહાર જોયું. આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યાં હતાં. કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું. લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતાં એ એને યાદ આવી ગયું. બંને એકબીજામાં કેવા ગૂંથાઈને રહેતાં અને એકબીજાની નાની-નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યું. છેલ્લા એક વરસથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી. બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. એકબીજા સાથે રિસાવું, એકબીજાને ગમે તેમ બોલી દેવું, અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી.
એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી. ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી. એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. જૂના દિવસોને યાદ કરતાં એને થતું હતું કે કાશ ! એના પતિને એમની આજે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે, આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું ?……. બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી. એને આ ચમત્કાર જેવું લાગ્યું. એણે બારણું ખોલ્યું. એના આશ્ચર્યનો પાર ન રહ્યો. ત્યાં એનો પતિ જ ઊભો હતો ! બે ઘડી તો એ માની જ નહોતી શકતી કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું ! બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો ! આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી. એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો, ‘ઓ ! માય ડિયર ! અરે વહાલી ! મને તારે માફ કરી દેવો પડશે. હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એનિવર્સરી છે ! યાદ આવતાં જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફટ લાવવાનું શક્ય ન બન્યું. પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે. આપણે હમણાં જ કોઈ સારી હોટેલમાં જઈશું. ત્યાં શેમ્પેઈન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઊજવશું ! બધું જ ભૂલીને ! બોલ, તું શું કહે છે ?’
આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી. એ યુવતીએ ડ્રોઈંગરૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને ‘હેલો !’ કહ્યું.
‘મેમ !’ સામે છેડેથી અવાજ આવ્યો, ‘હું નજીકના પોલીસ-સ્ટેશનથી બોલું છું. શું આપ મિસિસ ફલાણા બોલો છો ? મિસ્ટર ફલાણાંના પત્ની ?’
‘હા, હું એ જ બોલું છું, બોલો, શું કામ હતું ?’ એ યુવતીએ જવાબ આપતાં પૂછ્યું.
‘મેમ ! સૉરી ટુ સે ! તમને જણાવતાં દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે. ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે. આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ. મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે, કારણ કે તમે મૃતદેહની ઓળખવિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમૉર્ટમ માટે મોકલી શકીશું. હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે. એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું ? પરંતુ તમે જેમ બને તેમ જલદી આવી જશો તો સારું રહેશે !’ પોલીસ અધિકારીએ કહ્યું.
‘પરંતુ….! પરંતુ….. મારા પતિ તો અહીંયા છે. મારી સાથે ! મારા ઘરમાં જ છે ! તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને ?’ થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતાં એ યુવતી બોલી.
‘સૉરી મેમ ! હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું !’ પોલીસ અધિકારી બોલ્યા, ‘તમે જે કહો તે ! પરંતુ તમારે પોલિસ-સ્ટેશન તો આવવું જ પડશે, કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે. એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી. પરંતુ જેમ બને તેમ જલદી તમે અહીં આવી જાવ તો સારું, નહીંતર કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે !’ એટલું કહી પોતે ક્યા પોલિસ-સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો.
યુવતીનું મન સુન્ન થઈ ગયું. એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી. એનો પતિ ત્યાં નહોતો ! ‘તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે ?’ એના મનમાં ધાસ્કો પડ્યો. પોતે એકધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે ? એ આગળ કાંઈ પણ વિચારી ન શકી. એને ડૂમો ભરાઈ આવ્યો. એ ત્યાં જ ઢગલો થઈ ગઈ. મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મૅગેઝિનમાં વાંચ્યા હતા. પરંતુ ખરેખર એવું બન્યું હશે ? વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે ? એવું વિચારતાં એનાથી જોરથી રડી પડાયું.
રડતાં રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ- એક પણ તક નહીં મળે ? એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે. અરે ! એની બધી ભૂલોને એ માફ કરી દેશે. જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે. એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો. પરંતુ પોતે મૂરખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું. એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી. એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્દભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે ! આંસુભરી આંખે એણે આકાશ સામે જોયું.
ભગવાનને આજીજી કરતાં કહ્યું, ‘હે ભગવાન ! મને એક ચાન્સ- એક તક આપ ! હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ! ફક્ત એક જ ચાન્સ ! પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું. તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધાવચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ !’ …. પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું. એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ – કોઈ તક હવે ક્યારેય નહીં મળે. એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી. એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું. રડતાં રડતાં જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ.
બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખૂલવાનો અવાજ આવ્યો. રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ. જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો. હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો, ‘અરે હા, ડાર્લિંગ ! હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો ! આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સાકાતરુએ મારું પાકીટ મારી લીધું. મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો, પરંતુ એ રેલવેટ્રેકની દીવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો ! સૉરી ડિયર ! બાથરૂમ જવાની જલદીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું !’
પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ ! બેક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી ! એની આંખોમાંથી શ્રાવણ-ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા. પરંતુ હા ! આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યાં હતાં !
આપણે કેમ હંમેશાં એવા વહેમમાં જ જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની-મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે ? નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ?

online badali


ગુજરાતના તમામ જીલ્લાના બદલી કરાવવા માંગતા ધોરણ 1-5ના શિક્ષકો માટે ઉપયોગી ફાઈલ ડાઉનલોડ કરો. ગુજરાતના તમામ જીલ્લાની ઓનલાઈન બદલી-2015ની 1-5ની જગ્યાઓ એકજ MS OFFICE ફાઈલમાં ALL DISTRICT 1-5 JAGYAO NU LIST CHHE. SIZE ONLY-276KB
download click here.

28 May 2015

બદલીનું ફોર્મ ભરવાની વેબસાઈટ

ધોરણ-12


પરિણામ જોવાની વેબસાઈટ
ડુપ્લીકેટ માર્કશીટ મેળવવાનું અરજીપત્રક
ડુપ્લીકેટ સર્ટીફીકેટ મેળવવાનું અરજીપત્રક
ધોરણ-12 બાદ સ્થળાંતર માટે માયગ્રેશન    સર્ટીફિકેટ મેળવવાનું અરજીપત્રક
માર્કશીટ પર એસેસ્ટેડ કરાવવાનું અરજીપત્રક
ધોરણ-12 પાસ થયા પછી શું કરવું ? તે સમસ્યાના નિવારવા ગુજરાત સરકારનો સ્પેશલ કારકિર્દી માર્ગદર્શન વિશેષાંક - ૨૦૧૪ pages -212 size -17 mb.
 STD-12 ALL DETAILS CLICK HERE.
     
તમને ગમતી હોય તો તમામ મિત્રોને ગ્રુપ કે વ્યક્તિગત રીતે WhatsApp કે ફેસબુક દ્વારા પહોંચાડો.

27 May 2015

ઓનલાઈન બદલી

ઓનલાઈન બદલી માટે મહત્વની બાબત.
ફોર્મ ભરતા પહેલા તમારી પસંદગીની તમામ શાળાઓની રજીસ્ટર સંખ્યા તથા સ્ટાફની પુરુષ અને સ્ત્રીની સંખ્યા ઘેર બેઠા જાણો.
 all India school children & staff sankhya year-2011-2014 click here.
                                                                                                                             
આ વર્ષે બદલી ના કરવાની હોય તો પણ  સેવ રાખો. જરૂર હોય  ત્યારે ખૂબ જ ઉપયોગી થશે.                                                    
આ પોસ્ટ તમને ગમતી હોય તો તમામ શિક્ષકમિત્રોને ગ્રુપ કે વ્યક્તિગત રીતે WhatsApp કે ફેસબુક દ્વારા પહોંચાડો.                                                                                                  


ઓનલાઈન બદલી માટે કયા આધાર પુરાવા જોડશો ?
gpeg copy download karava anhi click karo.


💥ઓનલાઈન બદલી અંગે ની  સુચના : -
👉ફોર્મ ભરવાની તારીખ અને સમય : તારીખ : ૨૮/ ૦૫/ ૨૦૧૫ સવારે : ૧૧ .૦૦ કલાક થી તારીખ : ૦૧/૦૬/૨૦૧૫  સુધી ૨૩.૫૯ કલાક સુધી
👉અગત્ય ની બાબતો ધ્યાનમાં રાખવાના મુદ્દા :-
👉૧. ૫૦ કે.બી. નો ઉમેદવાર નો ફોટો
👉૨. ૨૦ કે.બી .ની ઉમેદવાર ની સહી
👉૩. પે. સેન્ટર નો ડાયસ કોડ
👉૪.ઓનલાઈન  ભરેલું ફોર્મ કમ્પ્યુટર પર  સેવ  કર્યા પછી માહિતીમાં ફેરફાર કરવો  હોય તો એડીટ  ની મદદથી સધારા વધારા થઇ શકશે .
👉૫. અરજી  ક્ન્ફોમ કર્યા પછી સુધારો થઇ શકવશે નહિ .
👉૬. શાળાના  મુખ્ય શિક્ષક ના સહી - સિક્ક્કા કરાવેલ અરજીતાલુકા પ્રાથમિક શિ .અધિકારી ને  તારીખ : ૨૮/૦૫/૨૦૧૫ થી તારીખ : ૨/૬/૨૦૧૫  સુધી જમા કરાવવા નું રહશે.
👉૭. તા.પ્રા .શિ .શ્રી .પાસેથી અરજી સ્વીકારવાની  પહોચ મેળવી લેવાની રહશે.
👉૮.બદલી માટે એક જ અરજી ફોર્મ તા.પ્રા .શિ .શ્રી ને જમા કરવી શકશે .ટપાલ કે કુરિયર થી અરજી સ્વીકારવા માં આવશે નહી
💥💥દંપતી કેટેગરી ના ઉમેદવારો માટે : -
(૧). લગ્ન  નોધણી નું પ્રમાણ પત્ર  (૨) પતિ -પત્ની ના નિમણુક તેમજ અગાઉની બદલી અંગેના હુકમો ની નકલ  (૩ ) હાલની  શાળાના મુ.શિ .નો જન્મતારીખ ,શાળા માં  દાખલ તારીખ .ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો (૪) દંપતી ના કિસ્સાઅંગેનું  નિયત નમૂનાનું પ્રમાણપત્ર  (નોધ : - પતિ કે પત્ની કરાર આધારિત હોય તો લાભ મળવાપાત્ર નથી .)
💥💥સિનીયોરીટી  : -
👉૧. હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
👉૨.છેલ્લી બદલી અંગેના હુકમની નકલ
૩. શિક્ષક - વિદ્યાસહાયકને વેબસાઈટ પર સૂચવવા માં આવનાર તારીખ દરમ્યાન બદલી ઓર્ડર  ઓનલાઈન મેળવી લેવાનો રહશે .અન્ય કોઈ રીતે બદલી ઓર્ડર ની જાણ કરવા માં આવશે નહી
૪.પ્રિન્ટ કરેલ બદલી ઓર્ડર માં તા.પ્રા.શિ .શ્રી .પાસે ખરાઈ કરવી સહી-સિક્કા કરાવવા  ના રહશે .
ઓનલાઈન બદલી ફોર્મ સાથે રજુ કરવાના પુરાવા  :--
💥💥* અપંગ કેટેગરી માટે  :-
(અ ) સિવિલ સર્જન નું પ્રમાણપત્ર  ( બ ) ભરતી બદલી માં લાભ ન લીધા  બદલનું ૨૦ રૂપિયા  ના સ્ટેમ્પ પર  સોગંદનામું  (ક ) હાલની શાળા ના મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો
* 💥💥વિધવા કેટેગરી  :-
૧. પતિના મરણ નું પ્રમાણપત્ર   ૨. પિયર અને સાસરીયા ના સરનામાં ,રહેઠાણ ના પુરાવવા  ૩. હાલમાં વિધવા હોવા અંગે નું તાજેતર નું ૨૦ રૂપિયા ના સ્ટેમ્પ પર સોગંદનામું  ૪. હાલની શાળાનો મુ.શિ .નો જન્મતારીખ ,શાળામાં દાખલ તારીખ ,ખાતામાં દાખલ તારીખ અંગે નો દાખલો

લાઈફમાં ક્યારેય કોઈને પ્રેમ કર્યો હોય તો આગળ વાંચજો !!


=========================================
એક નાનુ એવુ રૂડું રૂપાળું પંખી બગીચામાં ખિલેલા એક સફેદ ફુલ પર જ ઉડ્યા કરતું હતું. ફુલે પંખીને પુછ્યુ કે તું કેમ મારી આસપાસ જ ઉડ્યા કરે છે . પંખીએ હસતા હસતા કહ્યુ કે ખબર નહી કેમ પણ તારાથી દુર જવાની મને ઇચ્છા જ નથી થતી મને બસ એમ જ થાય છે કે હુ તને એક ક્ષણ પણ મારી નજરથી દુર ન કરું.
ફુલને થયુ કે આ તો સાલું માથે પડ્યુ છે અને મારો પીછો મુકે તેમ લાગતું નથી. મારે કોઇ ઉપાય કરીને આને મારાથી દુર કરવું જ પડશે. એણે પંખીને કહ્યુ કે તું કાયમ મારી સાથે રહેવા ઇચ્છે છે ? પંખી આ સાંભળીને એકદમ આનંદમાં આવી ગયુ એવું લાગ્યુ જાણે કે આખી પૃથ્વી પરનું સુખ ભગવાને એને આપી દીધુ. એણે તો તુરંત જ કહ્યુ કે હા હુ કાયમ તારી સાથે જ રહેવા માંગું છું.
ફુલે કહ્યુ કે જો હું અત્યારે સફેદ છુ જ્યારે હું લાલ થઇ જઇશ ત્યારે આપણે બંને કાયમ માટે એક થઇ જઇશું. આ સાંભળીને પેલું પંખી નાચવા લાગ્યુ અને ગાવા લાગ્યુ. ફુલ વિચારમાં પડી ગયુ કે હુ તો સફેદ છુ લાલ તો થવાનું જ નથી આ તો આનો પીછો છોડાવવા માટે મે આમ કહ્યુ પણ આતો એવું માની બેઠુ લાગે છે કે હું લાલ થઇ જઇશ એની બુધ્ધિ કામ કરતી બંધ થઇ ગઇ લાગે છે.
પેલા ફુલની આસપાસ ખુબ કાંટા હતા પંખીએ ગાતા-ગાતા અને નાચતા નાચતા પોતાના શરિરને કાંટા સાથે અથડાવવાનું શરુ કર્યુ પંખીના શરિરમાંથી લોહીના છાંટા ઉડીને ફુલ પર પડવા માંડયા અને ફુલ ધીમે ધીમે લાલ થવા લાગ્યું.
થોડી વારમાં પંખીનું આખુ શરિર વિંધાય ગયુ અને પેલુ સફેદ ફુલ લાલ થઇ ગયુ. ફુલને હવે સમજાયુ કે પંખી એને કેટલો પ્રેમ કરે છે !!!!!!! એ ઘાયલ પંખી પાસે પોતાના પ્રેમનો એકરાર કરવા નીચુ નમ્યુ અને કહ્યુ કે દોસ્ત મને માફ કરજે હું તો તારા પ્રેમને મજાક સમજતો હતો પણ મને હવે તારો પ્રેમ સમજાય છે અને અનુભવાય પણ છે. હુ પણ તને પ્રેમ કરું છું દોસ્ત ........ફુલ સતત બોલતું જ રહ્યુ પણ સામે કોઇ જ જવાબ ન મળ્યો ત્યારે ફુલને સમજાયુ કે હવે ઘણું મોડું થઇ ગયુ છે.
આપણા જીવનમાં પણ આવું બનતું હોય છે કોઇ આપણને ખરા દીલથી ચાહતું હોય છે અને આપણે માત્ર એને મજાક સમજીએ છીએ .....જાળવજો .....સંભાળજો .........ક્યાંક પ્રેમનો સ્વિકાર કરવામાં મોડું ન થઇ જાય !!!!!

online badali.

26 May 2015

ATMનો ખર્ચ બચાવવા માંગો છો ? આ ટ્રિક્સ બચાવશે તમારો એટીએમ ખર્ચ

સ્ટેટ બેંક, એચડીએફસી અને એક્સિસ બેંકે છ મેટ્રો શહેરોમાં મફત એટીએમનો ઉપયોગ મહિનામાં પાંચ વખત સુધી સીમિત કરી દિધો છે. આવનારા દિવસોમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરોમાં પણ આ નિયમ લાગૂ પડી શકે છે. નિયમો લાગૂ થઇ ગયા બાદ તમારે એટીએમના ઉપયોગ માટે પૈસા આપવા પડશે. જો તમે એટીએમના ઉપયોગ માટે પૈસા ખર્ચવા ન માંગતા હો તો આ ટ્રિક્સનો ઉપયોગ કરો.
અન્ય શહેરના એટીએમનો ઉપયોગ કરો
જો તમે નાના શહેરમાં જઇ રહ્યા છો અને પોતાના શહેરમાં મહિનામાં 3 વખત એટીએમનો ઉપયોગ કરી ચૂક્યા છો તો નાના શહેરમાં એટીએમનો ઉપયોગ કરો. પોતાના શહેર ઉપરાંત તમે કોઇ બીજા શહેરમાં બે વખત વધુ ફ્રી એટીએમનો ઉપયોગ કરી શકો છો.
બેંકોની પોલિસીઓ જુઓ
એટીએમ મામલે દરેક બેંકની પોતાની પોલિસી હોય છે. જેમ કે, એસબીઆઇનો નિયમ એ છે કે જો ગ્રાહક એવરેજ માસિક બેલેન્સ 25,000 રૂપિયા જાળવી રાખે તો તે એસબીઆઇના કોઇપણ એટીએમમાંથી ગમે તેટલી વખત પૈસા ઉપાડી શકે છે. તેને કોઇ ચાર્જ નહીં લાગે. જો કોઇ વ્યક્તિ એવરેજ માસિક 1 લાખથી વધુ બેલેન્સ મેનટેન કરી રહ્યો છે તે તે એસબીઆઇની સાથે સાથે અન્ય બેંકોના એટીએમનો પણ ફ્રી યૂઝ કરી શકે છે. એવામાં પોતાની બેંકની પોલિસીના હિસાબથી એવરેજ બેલેન્સ મેનટેન કરીને પણ આવા ચાર્જિસથી બચી શકાય છે. તમે તમારી બેંક પાસેથી તેની જાણકારી લઇ શકો છો.
એટીએમ કાર્ડની લિમિટ વધારો
ઘણી બેંકોમાં વ્યવસ્થા છે કે તમે એક સાથે 10 હજાર રૂપિયા જ કાઢી શકો છો. પોતાની બેંક સાથે વાત કરો અને કાર્ડની વિથડ્રોઅલ લિમિટ વધારો. લિમિટ વધારવામાં પણ ધ્યાન રાખો અને જરૂર કરતાં વધારે ન વધારો. તેનો ફાયદો એ છે કે જો કોઇ ફ્રોડ થાય છે તો તમારૂ નુકસાન ઓછું થશે.
ટેક્નોલોજીનો ઉપયોગ કરો
આજકાલ લગભગ દરેક બેંક ઇન્ટરનેટ બેંકિંગની સુવિધા આપે છે. આ સુવિધાનો ઉપયોગ કરો. જો તમારે ફક્ત બેલેન્સ ચેક કરવું છે તો એટીએમ જવાની જરૂર નથી. તેના માટે ઇન્ટરનેટ બેંકિંગનો ઉપયોગ કરો. બિલની ચૂકવણી કરવા માટે ઇસીએસ યૂઝ કરો. મોલમાં શોપિંગ કરી રહ્યા છો તો ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો ઉપયો કરો. તેમાં ધ્યાન એ વાતનું રાખો કે કાર્ડથી ચુકવણી કરવા પર દુકાનદાર તમારી પાસે વધારે નાણાં તો નથી ખંખેરી રહ્યો ને.
મોબાઇલ એપનો કરો ઉપયોગ
ઘણી બધી બેંકોના મોબાઇલ એપ મોજુદ છે. પોતાની બેંકની મોબાઇલ એપ ડાઉનલોડ કરો અને તેના દ્ધારા તમામ કામ કરો
બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવા છે, તો પણ રાખો ધ્યાન
નક્કી કરતાં વધારે વખત બેંકમાંથી નાણાં ઉપાડવા પર પણ ચાર્જ ચૂકવવો પડે છે. જેમ કે, એક્સિસ બેંકની બ્રાન્ચમાં મહિનામાં પાંચ ટ્રાન્ઝેકશન્સ ફ્રી છે. તેનાથી વધારે ટ્રાન્ઝેકશન્સ કરવા પર દરેક ટ્રાન્ઝેકશન દીઠ 100 રૂપિયાનો ચાર્જ છે. આઇસીઆઇસીઆઇ બેંકની શાખામાં પહેલા 4 ટ્રાન્ઝેકશન્સ મફત છે. ત્યાર બાદ તમારે દરેક ટ્રાન્ઝેકશનના 90 રૂપિયા આપવા પડે છે.
રાખો એક કરતાં વધારે એકાઉન્ટ
એક જ બેંક પર નિર્ભર ન રહો. એક-બે ખાતાં વધારે પણ રાખો. જેમાં કેટલીક રોકડ રાખો. જો કયારેક તમારી એક બેંકના એટીએમના ફ્રી ઉપયોગની મર્યાદા સમાપ્ત થઇ જાય તો આ બેંક ખાતામાંથી નાણાં ઉપાડી શકાય

નોકરી ઈચ્છુક માટે રીઝયુમ બનાવવાની પ્રભાવશાળી ટિપ્સ..!!

નોકરી જોઇએ છે મસ્ત ? તો CVમાં ના કરો આ સામાન્ય ભૂલો
એક સારો અને પ્રભાવશાળી રેઝ્યુમે નોકરી મેળવવા માટેની દિશામાં આપનું પ્રથમ પગથિયું છે. સ્વાભાવિક છે કે આને બનાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. આવો જોઇએ રિઝ્યુમે બનાવવાની કેટલીક ટિપ્સ
એપ્લોયરની જરૂરીયાત સમજો:
70 ટકાથી વધુ બાયોડેટા એટલા માટે રિજેકટ થઇ જાય છે કારણ કે કેન્ડિડેટ એક જ સીવી અને કવર લેટરને અલગ અલગ એમ્પ્લોયરની પાસે મોકલી આપે છે. જે જગ્યાએ આપ અરજી કરી રહ્યા છો તે હિસાબથી પોતાના સીવીને કસ્ટમાઇઝ કરો. કોપી-પેસ્ટ કરવામાં આવેલી જોબ એપ્લિકેશન એમ્પ્લોયરની ઉપર સારી અસર નથી છોડતી. પ્રથમ જાણો કે કયા પદ માટે સીવી મોકલી રહ્યા છો. તેના માટે અનુભવ કેવો જોઇએ વગેરે અને તે હિસાબે જ સીવીમાં ફેરફાર કરો.
પોતાની રીતે તૈયાર કરો અરજી:
સીવી બનાવવાની કોઇ એક ખાસ રીત નથી હોતી. આપને કોઇ ખાસ ટેમ્પલેટ કે ફોર્મેટ યુઝ કરવાની જરૂર નથી. પરંતુ કેટલીક જરૂરી સુચનાઓ કોઇપણ સંજોગોમાં જવી જોઇએ. જેમકે, નામ અને કોન્ટેક્ટ ડિટેલ્સ, પ્રોફેશનલ સ્કિલ્સ, પ્રોફેશનલ એક્સપીરિયન્સ, હોબી વગેરે. પ્રથમ પાનાનો સૌથી ઉપરનો હિસ્સો પોતાની જોબ અંગે મહત્વની સૂચનાઓ આપવામાં કરવો જોઇએ. તમારો પાછલો અનુભવ, કોઇ સ્કિલ કે એકેડમિક ઉપલબ્ધિ હોઇ શકે છે.
સીવી હોય બિલકુલ સ્પષ્ટ:
નોકરીનો સીવી જેટલો સ્પષ્ટ હશે, તેટલો જ તેને વાંચવાનો સરળ થઇ પડશે. આપના સીવી જોઇ રહેલા એચઆરના લોકોને કંપનીની આ વાત માટે અલગથી કોઇ નાણાં નથી આપતી કે સીવી વાંચવામાં તેમને સંઘર્ષ કરવો પડે. તે વાતનો ખ્યાલ રાખો કે સીવી ગીચ ન હોવો જોઇએ કે તેમાં વધારે સ્પેસ પણ ન હોવી જોઇએ. હેડિંગ વગેરે માટે બોલ્ડ અને ઇટાલિકનો યુઝ કરો. બુલેટ પોઇન્ટસનો ઉપયોગ કરો.
કવર જરૂરી છે:
તે પદ માટે આપ કેમ બેસ્ટ છો તેવી એક નાનકડી નોટ જરૂર લગાવો. આપનું કવર લેટર આપના સીવી અને આપ જે રોલ માટે એપ્લાય કરી રહ્યા છો તેની વચ્ચે એક લિંકની જેમ કામ કરે છે. કવર લેટર આપના સીવીને પૂર્ણ કરે છે. પરંતુ તેમાં સીવીમાં આપેલી સૂચનાઓને જ રિપીટ ન કરો. કવર લેટરમાં આપ આખુ વાકય લખી શકો છો. ઇમેલથી એપ્લાય કરી રહ્યા છો તો ઇમેલની બોડી કવર લેટર જ હોવું જોઇએ.
કેટલીક જરૂરી બાબતો:
– સીવીના પહેલા પેજ પર સૌથી ઉપર રિઝ્યુમ વગેરે ન લખો. સૌને ખબર છે કે તે સીવીમાં જ છે.
– આવા વાક્યોને કૃપા કરીને ન લખોઃ A well-educated enthusiast who will undoubtedly make his mark in international commerce
– ઓબ્જેક્ટિવ, સમરી વગેરે છોડી દો તો જ સારૂ રહેશે. કારણકે આ બધી ફાલતુની ચીજો છે.
– પોતાને પોતાનું નામ કે હું એવા નામથી સીવીમાં સંબોધિત ન કરો. સીધું જ લખો Increased sales by Rs. 5,00,000
– પોતાનો અનુભવ દર્શાવતી વખતે તાજેતરનો અનુભવ સૌથી પહેલા બતાવો, ત્યાર બાદ તેનાથી પાછળનો અને ત્યાર બાદ સૌથી પાછળનો એમ ક્રમમાં આગળ વધો.
– હોબી કે રૂચી અંગે બતાવતી વખતે એવી ચીજો ન લખો જેને પેસિવ માનવામાં આવે છે. જેમ કે ટીવી જોવું કે વિડિયો ગેમ રમવી.
– રાષ્ટ્રીયતા અને મેરિટલ સ્ટેટસ જેવી સૂચનાઓ આપવાનો કોઇ ફાયદો નથી. તેનાથી બચો.
– સેલરી જે આપને અત્યાર મળી રહી છે કે પછી જે આપને જોઇએ છે કયારેય ન લખો.
– સ્લેન્ગનો યુઝ ન કરવો જોઇએ.
– મોડલિંગ અને એક્ટિંગના ક્ષેત્રમાં અરજી કરી રહ્યા છો તો ફોટો ન લગાવો, નહીં તો ફોટો લગાવવાની કોઇ જરૂર નથી.
– સીવીમાં પોતાના અંગે બતાવવાનું ઠીક નથી. પરંતુ તે ખોટુ ન હોવું જોઇએ. કોઇપણ સૂચના ખોટી ન આપો.
આવી ભૂલોથી બચો:
-સ્પેલિંગની ભૂલો
-ખોટો મેલ આઇડી
-સ્કીલ્સનું લિસ્ટ સામેલ ન કરવું
-બે પેજથી વધારેનો સીવી બનાવવો
-ફોટો લગાવવો
-કરીયર ઓબ્જેક્ટિવમાં જટીલ
-ભાષાનો પ્રયોગ
-ફની દેખાતા ફોન્ટ
-ફોન્ટ્સ વધારે મોટા
સાભાર: દિવ્ય ભાસ્કર.

Laptopમાં આવી રહેલા કોમન પ્રોબ્લેમ્સ માટે આ 10 BEST ટિપ્સ બની શકે છે USEFULL


લેપટોપ યુઝર્સે લેપટોપ સ્લો થવાથી લઇને મેમરી અને ઓવરહિટિંગ જેવી નાની-મોટી સમસ્યાઓ આવતીજ રહે છે. ક્યારેક યુઝર્સને આવી સમસ્યાઓ આવવાથી તેઓ મુશ્કેલીમાં મુકાઇ જતા હોય છે. જોકે આવી નાની-મોટી સમસ્યાઓનુ સમાધાન તમે ઘરે બેઠા બેઠા જ હલ કરી શકો છો. Divyabhaskar.com તમને લેપટોપ સાથે જોડાયેલી મુખ્ય 11 સમસ્યાઓ અને તેના સમાધાન વિશે જણાવી રહ્યુ છે જે તમારા કામમાં આવી શકે છે.
1. બેટરી ચાર્જના થવી
બેટરી લાઇફની વાત કરીએ તો લિથિયમ-આયનમાંથી બેનેલી બેટરીઓમાં ચાર્જિંગની ક્ષમતા કેટલાલ સમય સુધીની જ હોય છે. જો તમારા લેપટોપમાં બેટરી ચાર્જ નથી થઇ રહી અથવા તો એક્સપેક્ટેડ ટાઇમ કરતા જલદી ડિસ્ચાર્જ થઇ જાય છે તો લેપટોપની બેટરી બદલવાનો સમય આવી ગયો છે. batteries.com વેબસાઇટ પરથી અફોર્ડેબલ કિંમતે તમે નવી બેટરી ખરીદી શકો છો.
laptop2
2. ઓવરહિટિંગ
ઓવરહિટિંગના કારણે લેપટોપ સ્લો કામ કરવા લાગે છે. લેપટોપની નાની સાઇઝ અને વેન્ટિલેશનના હોવાના કારણે તેમાં ઓવરહિટિંગની સમસ્યા અવારનવાર આવતી રહે છે. ક્યારેક-ક્યારેક લેપટોપમાં કુલિંગ સિસ્ટમમાં એર પાસ થવાના કારણે હોલ પર ધુળ જામી જવાના કારણે પણ ઓવરહિટિંગની સમસ્યા આવતી હોય છે. લેપટોપને ઓવર હિટિંગથી બચાવવા માટે એક સરળ ઉપાય એ છે કે થોડાક થોડાક અંતરે લેપટોપમાં એયર પાસ થાય છે તે જગ્યાને કપડાથી અથવા તો ક્લિનરથી સાફ કરો. એમ કરવા છતા પણ જો ઓવરહિટિંગની સમસ્યા દુર નથી થતી તો લેપટોપના હાર્ડવેર સિસ્ટમને બદલવાની જરૂર છે.
laptop4
3. મેમરીની સમસ્યા
લેપટોપમાં મલ્ટિપલ એપ્લિકેશન્સ ચાલુ રહેવાના કારણે મેમરીની સમસ્યા આવતી હોય છે. તેના માટે તમારા લેપટોપમાં રેમને અપગ્રેડ કરવાની જરૂર છે. આ સાથે તમે જે પ્રોગ્રામ્સનો ઉપયોગ ના કરતા હોય તેને ડિસેબલ કરવાથી મેમરીની સમસ્યા દુર થઇ શકે છે. આમ કરવાથી તમારા લેપટોપ સ્ક્રિનના ટાસ્કબારમાં આઇકન પર કર્સરને લઇ જઇને રાઇટ ક્લિક કરી અને બિનજરૂરી પ્રોગ્રામ્સ ડિસેબલ કરીદો.
laptop3
4. હાર્ડ ડ્રાઇવની સમસ્યા
લેપટોપમાં હાર્ડ ડ્રાઇવમાંથી ડેટા એક્સેસ કરતા અવાજ આવે છે. તેનો મતલબ એ કે તમારા લેપટોપની હાર્ડ ડ્રાઇવમાં કાઇંક પ્રોબ્લેમ હોઇ શકે છે. એવુ થવા પર હાર્ડ ડ્રાઇવ ક્રેશ થવાનો ભય રહે છે. જો તમારા લેપટોપમાં પણ આવી સમસ્યા હોય તો સૌ પ્રથમ તમારા ડેટાનુ એક બેકઅપ બનાવી લો. તેના મટે તમે ઓનલાઇન સાઇટ્સ જેમ કે Norton Save and Restore 2.0 નો ઉપયોગ કરી શકો છો. જો કે બીજી કેટલીય સાઇટ્સનો બેકઅપ માટે ઉપયોગ કરી શકો છો પરંતુ તેના માટે તમારે અલગથી રૂપિયા ચુકવવા પડશે.
laptop4
5. કિ-બોર્ડ રિપ્લેસમેન્ટ
લેપટોપ કિ-બોર્ડ ખરાબ થવાની સમસ્યા સામાન્ય છે. કેટલીક વાર વધારે પડતુ કે જોર જોરથી ટાઇપ કરવાથી પણ કિબોર્ડ ખરાબ થઇ જાય છે. જો કે આવી સમસ્યાને નિવારવા માટે ઓનલાઇન સાઇટ્સ છે જે તમને સરળ ભાષામાં કિબોર્ડ રિપ્લેસમેન્ટ વિશે માહિતી આપશે. તમારે ઇન્ટરનેટમાં ‘Keyboard replacement’ ટાઇપ કરવાનુ રહેશે
laptop5
6. વાયરલેસ નેટવર્ક કનેક્ટના થવુ
લેપટોપ પોર્ટેબલ હોય છે. તેના આસાનીથી ક્યાય પણ લઇ જઇ શકાય છે. એવામાં નેટવર્કથી કનેક્ટ કરીને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ કેટલીક વખત લેપટોપમાં નેટવર્ક નેક્શનની સમસ્યા આવી જતી હોય છે. કેટલાય લેપટોપમાં વાયરલેસ નેટવર્ક કનેક્શન માટે એક્સ્ટર્નલ બટર આપવામાં આવેલુ હોય છે. નેટવર્ક સાથે કનેક્ટ કરતી વખતે એ વાતનુ ધ્યાન રાખવુ કે તે બટન ઓફ ના હોય. જો તમે છતા પણ તમને નેટવર્ક કનેક્ટ કરવામાં સમસ્યા આવી રહી હોય તો તમે Network Magic નામની વેબસાઇટ પર તમારી સમસ્યાનુ સમાધાન મેળવી શકો છો.
laptop6
7. ડિસ્પ્લેની સમસ્યા
તમારા લેપટોપ સ્ક્રિન પર રેડ અથવા તો ગ્રીન ડોટ્સ દેખાતા હોય તો સમજવુ કે તે ડેડ પિક્સલ્સના કારણે થાય છે. એવામાં જો લેપટોપ સ્ક્રિન પર 10 થી 18 ડેડ પિક્સલના હોયતો લેપટોપ બનાવતી કંપની પણ તેને ઠિક નથી કરી શકતી. પરંતુ ચિંતા જેવી કોઇ વાત નથી તમે ઘરે પણ તેને ઠીક કરી શકો છો. તેના માટે તમારે એક મુલાયમ અને સાફ કપડા વડે ડેડ પિક્સલ વાળી જગ્યાએ હલ્કા હાથે ગોળ-ગોળ ફેરવો.એવુ કરવાથી કેટલીક વખત ડેડ પિક્સલમાં લાઇટ આવી જતી હોય છે.
laptop7
8. વાયરસની સમસ્યા
લેપટોપમાં જેટલા વધારે વાયરસ હશે સિસ્ટમ એટલી સ્લો કામ કરશે. તેના માટે તમારે antyspyware પ્રોગ્રામ અથવા તો કોઇ ફ્રિ વાયરસ સ્કેન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
laptop8
9. આઉટડેટેડ વીડિયો ડ્રાઇવર્સ
લેપટોપ અને નોટબુક યુઝર્સ સાથે વીડિયોની સમસ્યા એક સામાન્ય વાત છે. મોટેભાગે ગેમ્સ અને સોફ્ટવેર સાથે આવા પ્રકારની સમસ્યા વધારે આવતી હોય છે. જેને રન કરવા માટે લેટેસ્ટ વીડિયો કાર્ડ ડ્રાઇવરની જરૂરિયાત પડતી હોય છે. કેટલાય લેપટોપ લેટેસ્ટ કાર્ડ સાથે આવે છે તો કેટલાય મેન્યુફેક્ચરર્સ વીડિયો કાર્ડ અપડેટ કરવાની સુવિધા આપે છે. એવામાં જો તમે પણ આઉટડેટેડ ડ્રાઇવરની સમસ્યાથી હેરાન હોવતો ઇન્ટરનેટ પરથી લેટેસ્ટ વીડિયો ડ્રાઇવર ડાઉનલોડ કરી શકો છો. જેમ કે લિનોવો લેપટોપ યુઝર્સ lenovo.com/support સાઇટ પરથી લેટેસ્ટ વીડિયો ડ્રાઇવર ડાઉનલોડ કરી શકે છે.
laptop10
10. જો લેપટોપ પડી ગયુ હોય
લેપટોપ પડવાથી તેમે કેટલીય સમસ્યાઓ આવતી હોય છે. જેવી કે સ્ક્રિન ડેમેજ થવી અથવા તો મધરબોર્ડમાં ખરાબી આવવી. જુના લેપટોમાં કેટલાય નવા મોડ્યુલર પાર્ટ્સ હોય છે જે સરળતાથી રિપેર થઇ શકતા હોય છે, પરંતુતે નવા લેપટોપમાં વધારે કોમ્પેક્ટ હોય છે. અને તેને રિપેર કરવુ ઘણુ મોંધુ પડી શકે છે. એવામાં રિપેર કરવા કરતા તા સારૂ છે કે નવુ લેપટોપ ખરીદી લો
laptop11
સાભાર: દિવ્ય ભાસ્કર.

તમારૂ મગજ માની ના શકે તેવા કલ્પનાતીત તથ્યો…!!!

•મનુષ્યના દાંત લગભગ પથ્થર જેટલા જ મજબૂત હોઈ છે.
•મનુષ્ય એક દિવસમાં આશરે ૪૮૦૦ શબ્દો બોલે છે
•કોઈ સ્પષ્ટ રાત્રે મનુષ્ય પોતાની આંખોથી ૨ થી ૩ હજાર તારાઓ જોઇ શકે છે
•તમે એક સમયે એક જ નસકોરાથી શ્વાસ શ્વાસ લઈ શકો છો.
•કેટલીક સ્ત્રીઓને ખરેખર વધુ રંગોમાં જુઓ છો.
•તમે ઉલટી કરતા પહેલા વધારે લાળ પાડો છો
•તમારું બીજુ મગજ આંતરડામાં હોય છે.
•એક મરઘાની રેકોર્ડ ઉડાન 13 સેકન્ડની નોંધાઈ છે.
•ઊંટના પોપચા તેને ગરમ હવામાં રક્ષણ આપે છે.
•મગફળી(peanut) કઠોળ(pea) પણ નથી અને સુકોમેવો(nut) પણ નથી.
•આલ્બર્ટ આઈન્સ્ટાઇનને ૧૯૫૨માં ઇઝરાઇલના રાષ્ટ્રપ્રમુખ બનવાની ઓફર કરાઈ હતી.
•મનુષ્યના પગમાં 52 હાડકા હોઈ છે જે શરીરના ચોથા ભાગના છે.
•માણસ જીવન દરમિયાન આશરે એક હાથીના વજન જેટલું ખાય છે.
•બામ્બુ ૨૪ કલાકમાં ૩ ફૂટ વધી શકે છે.
•સામાન્ય રીતે માણસને માથામાં લગભગ 100,000 વાળ હોય છે.
•The Succubus & Incubus એટલે શરીર પછીના નર અને નારી દાનવ
•એક વ્યક્તિ તેના આખા જીવન દરમિયાન 6 કરોડનું ભોજન આરોગી જાય છે.
•અંગ્રેજી ભાષામાં સૌથી ટૂંકું વાક્ય છે – “આઈ એમ.” (હું છું)
•માણસ તેણે જોયેલાં સપનાંઓમાંથી ૯૦ ટકા તો ભૂલી જતો હોય છે.
•વિશ્વવિખ્યાત સાહિત્યકાર વર્જિનિયા વુલ્ફે પોતાનાં બધાં પુસ્તકો ઊભા ઊભા લખ્યાં હતાં.
•સોનાના વરખવાળી ચોકલેટ આજે પ્રચલિત છે, જેનું ચલણ સેન્ટ નિકોલસે શરૃ કરેલું, જે ગરીબોને સોનાના સિક્કા આપતો હતો.
•તુલિપ એ સૌથી ઝડપથી વિકસતું ફૂલ છે. તેની કાપણી કર્યા પછી તે દિવસમાં એક ઇંચ વધે છે.
•મેડમ એલઆર નામની આ કૃતિનું સર્જન બ્રાન્કુસીએ ૧૯૧૪થી ૧૯૧૭ દરમિયાન તૈયાર કર્યું છે.
•બુર્જ ખલીફાને બુર્જ દુબઈ ટાવર તરીકે પણ ઓળખવામાં આવે છે.
•વરસાદનું એક ટીપું વધુમાં વધુ ૧૮ માઈલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી પર વરસતું હોય છે.
•ઑસ્ટ્રેલિયામાં મળી આવતી ‘નયન્ની બ્રુક’ નામની ચકલી બીજી કોઈ પણ જાતની ચકલીની બોલી બોલી શકે છે.
•જાપાનનું મોટામાં મોટું બંદર ઓસાકા છે.
•સેકન્ડના સોમાં ભાગને જિફી તરીકે ઓળખવામાં આવે છે…
•મોનાલીસાને એક જ આઈ બ્રો હતી.
•૧૯૩૨માં શિયાળામાં નાયગ્રા ધોધ સંપૂર્ણપણે થીજી ગયો હતો.
•કોઈ પણ વૃક્ષ કરતાં ઓકનું વૃક્ષ વીજળીને કારણે સૌથી ઝડપથી નાશ પામે છે.
•સત્તર વર્ષની ઉંમરે યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મેળવનારા રાફેલ સાડત્રીસ વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા હતા.
•કાર ઉત્પાદન ક્ષેત્રે ઝંપલાવનાર બુગાતીને એસેન્ટ્રિક જિનિયસના ઉપનામથી નવાજવામાં આવતા.
•મહાન ચિત્રકાર રાફેલે સાત વર્ષની ઉંમરે ચિત્રો દોરવાની શરૂઆત કરી હતી.
•ન્યૂ યોર્કમાં આવેલું ગ્રાન્ડ સેન્ટ્રલ ર્ટિમનલ રેલવે સ્ટેશન વિશ્વનું સૌથી વિશાળ રેલવે સ્ટેશન છે.
•૧૫૦૦ની સાલમાં પહેલી વાર કાચની બોટલનો ઉપયોગ થયો હોવાનું માનવામાં આવે છે.
•વ્હાઈટ હાઉસના નિર્માણ માટેની સ્પર્ધામાં આઈરિશ ડિઝાઈનર જેમ્સ હોબાનની ડિઝાઈન પસંદ કરવામાં આવી હતી.
•દિવસમાં અન્ય કોઈ સમય કરતાં વહેલી સવારે વાળ વધવાની પ્રક્રિયા વધુ ઝડપથી થાય છે.
•ભારતમાં સૌથી વધુ (૬૦ ટકાથી વધુ) મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
•પતંગિયાની સ્વાદ પારખવાની ક્ષમતા તેમના પગમાં હોય છે.
•મોઝાર્ટે ચાર વર્ષની ઉંમરે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી.
•સમગ્ર વિશ્વમાં દરેક દેશમાં કાળા મરીનો ઉપયોગ તેજાના તરીકે કરવામાં આવે છે.
•ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપના ઈ.સ. ૧૯૩૫માં થઈ હતી.
•ભારતના ઇતિહાસમાં શાસન કરનાર પ્રથમ મુસ્લિમ મહિલા રઝિયા (સુલતાન) બેગમ હતી.
•થોમસ એડિસને હેલ્લો શબ્દની શોધ કરી હતી.
•સંસ્કૃતમાં બનનારી પ્રથમ ફિલ્મ ‘આદિ શંકરાચાર્ય’ હતી.
•બતકના અવાજનો પડઘો નથી પડતો.
•વિશ્વમાં સૌથી વધુ ખવાતું અને લોકપ્રિય ફળ ટામેટું છે.
•પાંપણનું મહત્તમ આયુષ્ય પાંચ મહિના હોય છે.
•વિશ્વનું સૌથી ઝડપી એલિવેટર એટલે કે લિફ્ટ બુર્જ ખલીફામાં નાખવામાં આવી છે.
•મહિનાની પહેલી તારીખ રવિવારે આવતી હોય તે મહિનાઓમાં ૧૩મી તારીખે શુક્રવાર જ આવતો હોય છે.
•‘ટોમ સોયર’ નવલકથા લખવા માટે પહેલીવાર ટાઈપ રાઈટરનો ઉપયોગ થયો હતો.
•વિશ્વનો સૌથી વિશાળ પિઆનો ચેલાન કોન્સર્ટ ગ્રાન્ડ છે. આ પિઆનો ૧૧ ફૂટ લંબાઈ ધરાવે છે.
•દિવસ દરમિયાન વ્યક્તિ સામાન્ય રીતે બે થી ત્રણ મિનિટના સપના જોતી હોય છે.
•રાષ્ટ્રભાષા અંગ્રેજી ન હોય તેવા દેશોની યાદીમાં અંગ્રેજી ભાષાનો સૌથી વધુ ઉપયોગ ભારતમાં થાય છે.
•ઇતિહાસની સૌથી નાની લડાઈ ૧૮૯૬માં ઝાંઝીબાર અને ઈંગ્લેન્ડ વચ્ચે થઈ હતી, ઝાંઝીબારે ૩૮ મિનિટમાં હાર સ્વીકારી હતી.
•ટપાલટિકિટો બહાર પાડનારો પ્રથમ દેશ બ્રિટન હતો. પોસ્ટેજ સ્ટેમ્પ્સની શરૃઆત ૧૮૪૦માં કરાઈ હતી.
•એલિઝાબેથ પહેલાએ તેમની આખી જિંદગીમાં ૩,૦૦૦ જેટલા જુદા જુદા ગાઉન પહેર્યાં હતાં.
•ઈ.સ. પૂર્વે ૨૪૬માં કિન શાસક દ્વારા ચીનમાં ટેરાકોટા આર્મીનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું.
•એતોર બુગાતીએ ૧૯૦૯માં બુગાતી કંપનીની સ્થાપના કરી હતી.
•પિકાસોને લુઅર મ્યુઝિયમમાંથી મોનાલીસાના ચિત્રની ચોરી કરવાના આરોપમાં પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા. Courtesy:Sandesh

कमायें YouTube से…!!! अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.

रूपए-पैसे की जरुरत किसे नहीं होती. आज लोगों की भागदौड़, मारामारी सिर्फ पैसों के लिए ही तो होती है. पैसे कमाने का हजारों तरीके होते हैं. सभी लोगों की जरुरत अलग होती है, तो उनके कमाई का जरिया भी अलग होता है. इन्टरनेट पर भी कमाई के कई तरीके होते हैं. लेकिन हम में से कई को यह पता नहीं होता है. हमलोग आज रोज ईमेल, फेसबुक, ट्विटर और youtube पर कई घंटे बिता देते हैं. लेकिन क्या आपको पता है की youtube से पैसे भी कमाए जा सकते हैं. अब आप पूछेंगे कैसे? इसका तरीका मैं बता रहा हूँ.
सबसे पहले अपना यूट्यूब चैनल बनाएं-
आपका यूट्यूब चैनल वेबसाइट पर आपकी पहचान होगा। हर यूट्यूब अकाउंट एक चैनल से अटैच होता है। यूट्यूब अकाउंट आपका Gmail अकाउंट भी बन सकता है। यूट्यूब पर अपना अकाउंट बनाने से आप गूगल ड्राइव जैसी सर्विसेज भी एक्सेस कर सकते हैं।
* अपना चैनल बनाने के बाद की-वर्ड्स डालने होते हैं। ये यूट्यूब पर आपके चैनल को सर्च करने के काम आएंगे। की-वर्ड जोड़ने के लिए- Channel Settings-> Advanced section पर जाना होगा। की-वर्ड्स आपके वीडियो कंटेंट के हिसाब से होने चाहिए।
वीडियो चैनल पर कंटेंट डालिए-
यूट्यूब पर चैनल बनाने के बाद सबसे पहला काम उस चैनल पर कंटेंट ऐड करना होगा। यूट्यूब पर हाई-क्वालिटी कंटेंट और लो क्वालिटी कंटेंट ऐड करने की सुविधा है। ये आपके कंटेंट टाइप पर निर्भर करेगा।
* कंटेंट ओरिजनल होना चाहिए।
* उसकी क्वालिटी अच्छी हो तो व्यूज ज्यादा मिलेंगे।
* चैनल ओनर को ये बात ध्यान रखनी चाहिए की वीडियोज रेग्युलर अपडेट होते रहें।
* वीडियो अपलोड करते समय की-वर्ड्स का ध्यान रखना जरूरी है। अगर की-वर्ड्स गलत होंगे तो वीडियो सर्च नहीं होगा।
YouTubeYouTube
यूट्यूब का मेल-
अगर आपके चैनल के किसी वीडियो को बहुत ज्यादा व्यूज मिले हैं तो यूट्यूब की तरफ से एक मेल आएगा- “Apply for revenue sharing for your video (Video Title).”
इस सब्जेक्ट के साथ अगर मेल आता है तो यकीनन आपके लिए खुशी की बात है। यूट्यूब द्वारा भेजे गए मेल में जिस वीडियो का नाम होगा उस वीडियो को अपलोड करने के लिए कंपनी आपको पैसे देगा, लेकिन ये सिर्फ एक वीडियो के लिए ही होगा।
वीडियो से पैसे बनाना-
ज्यादा से ज्यादा वीडियो अपलोड करने और व्यूज मिलने के बाद बारी आएगी वीडियोज को मॉनिटाइज करने (पैसा कमाने) की। पैसा कमाने के लिए वीडियोज को मॉनिटाइज करना जरूरी है। इसका मतलब अपने वीडियोज में ऐड्स की परमीशन देना।
* अपलोड से पहले वीडियोज को मॉनिटाइज करने के लिए-
अपने यूट्यूब चैनल के डैशबोर्ट (Dashboard) पर जाना होगा। यहां से Monetization tab->“Monetize with Ads” बॉक्स पर क्लिक करना होगा।
* वीडियो अपलोड करने के बाद मॉनिटाइज करने के लिए-
वीडियो मैनेजर पर जाकर “$” के निशान पर क्लिक करना होगा। इसके बाद “Monetize with Ads” बॉक्स पर क्लिक करना होगा।
यूट्यूब पर्टनर प्रोग्राम पेज-
अगर आपको लगता है कि आपने काफी वीडियोज अपलोड कर लिए हैं और अब आप अगले लेवल पर जाने के लिए तैयार हैं तो आप यूट्यूब के Partner Program page (http://www.youtube.com/yt/creators/creator-benefits.html) पर जाकर सीधे कंपनी से पार्टनरशिप के लिए अप्लाई कर सकते हैं।
 एक बार कंपनी से अप्रूवल मिलने के बाद आपके यूट्यूब चैनल पर मौजूद सभी वीडियोज के लिए कंपनी पैसे चुकाएगी। (इसके लिए यह जरूरी है कि यूट्यूब पर मौजूद सभी वीडियोज कंपनी की टर्म्स और कंडीशन के अनुसार हों।)
AdSense Account
एक बार पार्टनरशिप प्रोसेसर पूरा हो जाए इसके बाद यूजर्स को यूट्यूब पर एडसेंस अकाउंट बनाना होगा। इसके लिए यूजर्स का 18 साल से ऊपर का होना जरूरी है। एडसेंस अकाउंट में आपको अपना PayPal या बैंक अकाउंट डालना होगा। इसी के साथ, एक ई-मेल आईडी भी एडसेंस को देनी होगी। इस जानकारी की मदद से एडसेंस आपको वीडियोज द्वारा कमाया हुआ पैसा भेजेगी।
 यूट्यूब आपको सिर्फ तब पैसे देना शुरू करेगा जब वीडियो में 100 डॉलर से अधिक की कमाई हो गई हो। आपके वीडियो में कितने व्यूज आए, कितने पैसे हैं और इससे जु़ड़ी सारी जानकारी यूट्यूब एनालिटिक्स की मदद से मिलेगी। इसके लिए यूट्यूब चैनल के डैशबोर्ड पर एनालिटिक्स टैब पर क्लिक करना होगा। सारी प्रोसेसर पूरी करने के बाद यूट्यूब करीब 2 हफ्ते का समय यूजर की कमाई का रिव्यू करने में लगाएगा। अगर यूट्यूब आपकी एप्लिकेशन को रिजेक्ट कर देता है तो दो महीने बाद दोबारा आप उसपर काम कर सकते हैं।

ગુમ થઇ જાય તમારૂ આધારકાર્ડ કે ખોવાઇ જાય એનરોલમેન્ટ સ્લિપ, શું કરશો..?

સરકાર આધાર કાર્ડને જનધન એકાઉન્ટ સાથે જોડવાની તૈયારીઓ કરી રહી છે. મોદીએ બધી બેંકોને નિર્દેશ આપ્યો છે કે બધા જનધન બેન્ક એકાઉન્ટ ખાતાઓને આધાર સાથે જોડવામાં આવે. તેમણે બેંકોને આ પ્રક્રિયામાં તેજી લાવવા અને નાણાંકીય સાક્ષરતા વધારવાનો પ્રયાસ બમણો કરવા જણાવ્યું છે.
એવામાં જો આપનું આધાર ન બન્યું હોય તો જલદી તેને બનાવી લો. જો આપે આધાર કાર્ડ માટે અરજી કરી છે અને કાર્ડ ઘરે ન પહોંચ્યુ હોય કે પછી સ્લિપ ગુમ થઇ ગઇ હોય તો નિરાશ ન થશો. આપ-ઇ નંબર ડાઉનલોડ કરીને કાર્ડ અને નંબર મેળવી શકો છો. તેના માટે આપ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને ઇ-મેલ આઇડી દ્ધારા નેટથી આપનું આધાર કાર્ડ બનાવી શકો છો. સાથે જ એનરોલમેન્ટ નંબર પણ ડાઉનલોડ કરી શકો છો. યુઆઇડીએઆઇએ ભારતીય નાગરિકો માટે વેબસાઇટ પર કોલ ક્વેરી સોફ્ટવેર દ્ધારા આ સુવિધા શરૂ કરી છે.
શું છે એનરોલમેન્ટ
લોકોનું આધારકાર્ડ બનાવતા પહેલાં એનરોલમેન્ટની પ્રક્રિયા અપનાવાય છે. સેન્ટર પર આધારકાર્ડ બનાવવા માટે નોંધાયેલી જાણકારી બાદ જે પર્ચી આપવામાં આવે છે તેને એનરોલમેન્ટ સ્લિપ કહેવામાં આવે છે. આ નંબર પર તમે તમારૂ આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો. આ સુવિધા પણ વેબસાઇટ પર છે.
શું કરવું પડશે
 જેના આધાર કાર્ડ બની ગયા છે તે આધાર નંબરથી અને જેના નથી બન્યા તે એનરોલમેન્ટ (ઇઆઇડી) સ્લીપના નંબરથી ડુપ્લીકેટ કાર્ડ કે પરચી નિકાળી શકો છો.
અહીંથી કરો શરૂઆત
યૂઆઇડીઆએઆઇની વેબસાઇટ http://www.uidai.gov.in ના મુખ્ય પેજ પર જઇને આધાર કાર્ડના મોનોની નીચે સિલેક્ટનું ઓપ્શન આવશે. જેની પર ક્લિક કરતાં જ ઘણાં ઓપ્શન ખુલશે. તેમાંથી રેસિડેન્ટ પોર્ટલ પર ક્લિક કરો. ક્લિક કરતાં જ ઇઆઇડી-યુઆઇડીનું ઓપ્શન મળશે.
ઓપ્શનની પસંદગી
રેસિડેન્ટ પર ક્લિક કર્યા બાદ આગળનું પેજ ખુલશે. જેમાં એક રાઉન્ડમાં આધાર કાર્ડ માટે એક મહિલા નજરે પડશે. જેની નીચે ઇઆઇડી/યૂઆઇડીનો ઓપ્શન હશે. આપની એનરોલમેન્ટ નંબરની સ્લિપ ગુમ છે તો ઇઆઇડી પર અને જો આધાર કાર્ડ ગુમ છે તો યૂઆઇડી પર ક્લિક કરો. ત્યાર બાદ એક ફોર્મ આવશે.
જાણકારી ભરો
યૂઆઇડી/ઇઆઇડી પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ આવશે, જેમાં નામ, એનરોલમેન્ટ કરતી વખતે આપવામાં આવેલો મોબાઇલ નંબર કે મેલ આઇડી ભરવું પડશે. સ્કીન પર ચાર અંકોનો સિક્યોરિટી કોડ મળશે. તેને એન્ટર કરો. આવું કર્યા પછી સ્ક્રીન પર દેખાઇ રહેલા GET OTP પર ક્લિક કરો. થોડીક જ વારમાં મોબાઇલ પર વન ટાઇમ પાસવર્ડ આવશે. તેને એન્ટર કરીને મોબાઇલ નંબર પર ઇઆઇડી કે યૂઆઇડી નંબર આવી જશે. આધાર કાર્ડ માટે આપને મળેલા યુઆઇડી નંબર દ્ધારા યૂઆઇડીએઆઇ પોર્ટલ પર જઇને ઇ-આધાર ડાઉનલોડ કરી શકો છો.
કેવી રીતે ચેક કરશો આપના આધાર કાર્ડનું સ્ટેટ્સ
તમારે તમારા આધાર કાર્ડનું સ્ટેટસ જાણવા માટે https://eaadhaar.uidai.gov.in/ या https://portal.uidai.gov.in/uidwebportal/enrolmentStatusShow.do લિંક પર જઇને પોતાના આધાર કાર્ડનું સ્ટેટસ જાણી શકો છો.
Courtesy: Divya Bhaskar

નોકરી મેળવવા ઈન્ટરવ્યુ પહેલાં આટલી તૈયારી કરી લો…!!!


તમને નોકરી આપવાની કોઈ ના નહીં પાડી શકે
– કેટલીક એવી ટિપ્સ જે અણધારી સફળતા અપાવે છે.
interview1

ઇન્ટરવ્યુમાં તમારી છબી જ તમને જોબ અપાવવામાં સહાયક સાબિત થાય છે. પરંતુ ઘણી વાર આપણે ઇન્ટરવ્યુ દરમ્યાન નાની-નાની ભૂલો કરી નાખીએ છીએ જે આપણને નોકરી માટે અયોગ્ય બનાવવાનું કારણ બને છે. કેટલીક એવી ટિપ્સ છે કે જેનો તમે અમલ કરશો તો તમારૂ ઇન્ટરવ્યુ ઘણુ શાનદાર થઈ શકે છે.
કંપની વિશે રિસર્ચ
 જે કંપનીમાં તમે નોકરી માટે ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છો તેના વિશે જેટલી પણ જાણકારી એકઠી કરી શકો તેટલી કરી લો. જેમ કે કંપનીનું ઉત્પાદન કે સર્વિસ વિશે, કંપનીના ગ્રોથ વિશે. કંપનીની વેબસાઈટ પરથી જરૂરી જાણકારી મેળવી લો.
જવાબોની તૈયારી
 ઇન્ટરવ્યુ દરમ્યાન કેટલા સવાલો એવા હોય છે જેને પૂછવાની પોસિબિલિટી સૌથી વધારે હોય છે, જેમ કે પહેલાં ક્યાં નોકરી કરી હતી કે તમારી પાસે કેટલો તેમજ કેવો અનુભવ છે કે તમારા વિશે કંઈક જણાવો વગેરે… આ પ્રશ્નો સિવાય કેટલાક ટેક્નિકલ સવાલ પણ હોઈ શકે છે જેનો સંબંધ તમારા ભણતર સાથે હોય છે. આ સવાલોના જવાબ પહેલેથી જ તૈયાર કરી લો. યાદ રાખો કે ઇન્ટરવ્યુમાં તૈયારી વગર ક્યારેય પણ ન જાઓ.
ચેક લિસ્ટ બનાવો
 ઇન્ટરવ્યુ દરમ્યાન સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ, સર્ટિફિકેટ જેવાનું ચેક લિસ્ટ બનાવીને રાખો. ઘણી વાર ઇન્ટરવ્યુમાં પ્રેજેંટેશન પણ આપવું પડે છે. તેવામાં આ પ્રેજેંટેશનને પહેલેથી જ સીડી કે પેન ડ્રાઈવમાં જરૂરથી રાખી લો.
સમયથી પહેલા પહોંચી જાવ
 ઇન્ટરવ્યુના સ્થળે સમય કરતા વહેલા પહોંચી જાવ. શક્ય હોય તો અડધો કલાક વહેલા જાઓ જેથી તમે તે માહોલમાં તમારી જાતને સારી રીતે સેટ કરી શકો. જેનાથી ઇન્ટરવ્યુ દરમ્યાન નર્વસ ના થવાય.
પોઝિટિવ રહો
 મનમાં એવો કોઈ ડાઉબ્ટ બિલકુલ ના રાખો કે તેમે ઇન્ટરવ્યુ સારુ નહીં આપી શકો. પોઝિટિવ એપ્રોચ બનાવેલો રાખો.
interview
કપડાનું સિલેક્શન
 સામાન્ય રીતે ઇન્ટરવ્યુ દરમ્યાન ફોર્મલ કપડાં જ પસંદ કરવામાં આવે છે. આ વાતનું ધ્યાન રાખો કે તમે પહેરેલું બધુ નહીં, પરંતુ ઘણું બધુ છે. જે તમારી પર્સનાલિટીને સૂટ થાય, એવા જ ફોર્મલ કપડાં સિલેક્ટ કરો.
ખુશ મિજાજી
 તમારું ખુશ મિજાજી રહેવું ઇન્ટરવ્યુ દરમ્યાનના માહોલને ઘણુ ખુશનુમાં બનાવી દેશે. આ ઉપરાંત તમારું મધુર હાસ્ય, હાથ મળાવવાની રીત, આંખો પણ તમારી પર્સનાલિટીનો ભાગ છે અને જો તેનો ઉપયોગ તમે યોગ્ય રીતે કરી દીધો તો તમારી ઈમ્પ્રેશન ઘણી સારી પડી શકે છે.
વચ્ચે ના ટોકો
 ઘણીવાર જોવા મળ્યું છે ઇન્ટરવ્યુ પેનલમાં મેમ્બર્સ એકથી વધારે હોય છે. મેમ્બર્સ એક બાદ એક સવાલો પૂછે છે. આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમે તમામ સભ્યોએ દ્રારા કરવામાં આવેલ સવાલનો જવાબ આપે અને ક્યારેય ઇન્ટરવ્યુ લેનારને વચ્ચે ના ટોકો.
ફરિયાદ ન કરો
 ઇન્ટરવ્યુમાં આ વાતનું ધ્યાન જરૂર રાખે કે જો તમે કોઈ નોકરી મુકીને આવ્યા છો, તો તે ઓર્ગેનાઈજેશન વિશે ખરાબ ક્યારેય ન બોલો.
ઇન્ટરવ્યુ પુરું થયા બાદ ઇન્ટરવ્યુ બોર્ડનો આભાર માનવો ક્યારેય ભૂલશો નહીં.
interview
Courtesy: Gujarat Samachar
કોઈ પણ નોકરી માટે આપણે સૌથી પહેલા પોતાની જાતને સંપૂર્ણ તૈયાર કરવી પડતી હોય છે. પરંતુ ઇન્ટરવ્યૂમાં પણ સારો દેખાવ કરવો જરૂરી છે. કારણ કે ઇન્ટરવ્યૂ દ્વારા જ આપણી નોકરીનું ભાવિ નક્કી થતું હોય છે. ઇન્ટરવ્યૂમાં આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આઈકોન્ટેક્ટ બનાવો
 ઇન્ટરવ્યૂમાં આઈ કોન્ટેક્ટ ખૂબ મહત્વની બાબત છે. તમારી આંખો ઇન્ટરવ્યૂ લેનાર પર ટકાવી રાખો. આડુંઅવળું કે બીજે ક્યાંય જોવાથી તમારો વિશ્વાસ ડગી જશે. એટલે આઇકોન્ટેક્ટ જાળવી રાખો.
ડ્રેસિંગનો ખ્યાલ રાખો
 ઇન્ટરવ્યૂ દરમિયાન ડ્રેસિંગનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ડાર્ક કલરના કપડાં પહેરી શકાય પરંતુ પેટર્ન બોલ્ડ ના હોવી જોઈએ. તમારી ડ્રેસિંગ સેન્સ સાદી અને સરળ હોવી જોઈએ.
મેકઅપ કરો
 ઇન્ટરવ્યૂ પહેલા એકઅપ કરવો જરૂરી છે જેનાથી આપ ફ્રેશ દેખાશો. હેરસ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપવું જરૂરી છે.
સાથે ન રાખો મોબાઈલ ફોન
 ઇન્ટરવ્યૂ સમયે સ્માર્ટ કે સાદો ફોન પાસે કે હાથમાં ન રાખવો જોઈએ. ઇન્ટરવ્યૂ સમયે ફોન તમારું ધ્યાન ભટકાવી શકે છે. વળી ફોન સાથે હોય અને ઇન્ટરવ્યૂ દરમિયાન રીંગ વાગે તો તેની ખરાબ અસર પડતી હોય છે.
Courtesy: Sandesh

જાણો…કામમાં આવી શકે છે આ TOP 10 વેબસાઇટ્સ, શીખવા માટે છે ઘણુ બધુ.

છેલ્લા એક દસકામાં ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબજ ઝડપથી વધ્યો છે. ઇન્ટરનેટ પર દરેક સમસ્યાનુ સમાધાન મળી રહે છે. જેથી લકો દિવસે ને દિવસે નાની મોટી જાણકારી કે માહિતી મેળવવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જો કે એવી કેટલીક સાઇટ્સ છે જે તમારા માટે ખુબજ ઉપયોગી બની રહે છે. એવી ટોપ 10 સાઇટ્સ વિશે અમે તમને જણાવી રહ્યા છીએ
1. Coursera
આ સાઇટ એવા લોકો માટે છે જે કાઇંક વાંચવા માંગતા હોય, પરંતુ સમય અને રૂપિયાની કમીના કારણે ફુલ ટાઇમ કોર્સ શક્યના હોય. આ વેબસાઇટ ઓનલાઇન તોક્સ પ્રોવાઇડ કરે છે. Coursera પર તમે દુનિયાની બેસ્ટ યુનિવર્સિટીના બેસ્ટ કોર્સિસ કરી શકો છો. તેની ખાસ વાત એ છે કે તેમાં લિસ્ટેડ કોર્સમાંથી અડધાભાગના કોર્સ ફ્રિમાં ઉપલબ્ધ છે. એ કોર્સ કરવા માટે તમારે એક પણ રૂપિયા ખર્ચ નહી કરવો પડે. તમને જણાવી દઇએ કે જો તમે સર્ટિફિકેટ મેળવવા માંગતા હોવ તો તમારા રૂપિયા ખર્ચ કરવા પડશે.
2. My Vocabulary
નવા-નવા શબ્દોની જાણખારી મેળવવા માટે અથવા તો શબ્દનો મતલબ જાણવા માટે આ વેબસાઇટ ખૂબજ ઉપયોગી બની રહે છે. my vocabulary નામની વેબસાઇટમાં કેટલાય શબ્દોના મતલબ અને તેને લગતી જાણકારી તમને મળી રહેશે.
3. Spreeder
જો તમે ઓનલાઇન સર્ચિગમાં એક્સપર્ટ બનવા માંગતા હોવતો એક વખત Spreeder જરૂરથી ટ્રાય કરો. તેમાં તમારે રીડિંગ સ્પીડ વધારવાથી લઇને સાચૂ કન્વર્સેશન અને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન શિખવા મળે છે. આ વેબસાઇટની મદદતી તમે રીડિંગની સ્પીડ પણ વધારી શકો છો.
4. Project Gutenberg
આ સાઇટ બુક લવર્સ માટે બનાવવામાં આવી છે. જો તમને પણ વાંચવાનો શોખ હોય તો Project Gutenberg પર તમારી પસંદગીની બુક શોધી શકો છો. આ સાઇટ પર 10 લાખથી વધુ ફ્રિ ઇ-બુક્સ ઉપલબ્ધ છે જે તમારા કામમાં આવી શકે છે.
5. Today I Found Out
તમે જરરોજ કાઇંક નવુ શીખવા માંગતા હોવ તો આ વેબસાઇટ તમારા માટે બસ્ટ છે. Today I Found Out તમારે દરરોજ કાઇંક નવુ શીખવાની તક આપે છે.
6. Copy
આજકાલ કોપી પેસ્ટનો જમાનો છે .Copy એક એવી વેબસાઇટ છે જે તમને ફોનના ફોટો કોપી કરી ઓનલાઇન પેસ્ટ કરવાની સુવિધા આપે છે. આ વેબસાઇટ પર યુઝર્સને 15 GB સ્ટોરેજ ફ્રિ મળે છે.
7. The Epoch Time
શુ તમને એવુ લાગે છે કે મીડિયા પેઇડ અને અનફેયર છે? જો એવુ લાગતુ હોય તો કેટલીક અમેઝિંગ અને સેન્સર કર્યા વગરના કેટલાય ન્યુઝ વાંચવા માટે The Epoch Time વેબસાઇટ પર વિજિટ કરી શકો છો.
8. Cups Of Tea
આ વેબસાઇટ પર તમે એવા લોકો સાથે વાસચિત કરીશકો છો જે ખરેખરમાં તમને સમજે છે. જેથી આ વેબસાઇટ તમારા કામમાં આવી શકે છે.
9. Quora
જો તમે કોઇના વિશે ડિટેલ્સમાં જાણવા માંગતા હોવ તો Quora તમને મદદરૂપ થઇ શકે છે. તેમાં કોઇ પણ પ્રશ્નનો જવાબ, પર્સનાલિટી અથવા તો કોઇ પણ ટોપિક પર જાણકારી મેળવી શકાય છે. જેમ કે જો તમે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે જાણવા માંગતા હોવ તો Quora માં જઇને Narendra Modi ટાઇપ કરતાજ તમને નરેન્દ્ર મોદીની તમામ જાણકારી મળી રહે છે.
10. Zen Pencils
Zen Pencils એક મોટિવેશલ વેબસાઇટ છે. આ વેબસાઇટ ફેમસ લોકોના ફેમસ કોટ્સને કાર્ટુનની મદદથી સમજાવે છે. તેમાં તમને એન્ટરટેન્મેન્ટની સાથે સાથે મોટિવેશન પણ મળે છે. બાળકોની સારૂ જ્ઞાન આપવા માટે આ વેબસાઇટ બેસ્ટ છે.
સાભાર: દિવ્ય ભાસ્કર.

ખરતા અને સફેદ થતાં વાળને રોકવાના સરળ ઉપાય

આધુનિક દોડધામવાળી જીવનશૈલીને કારણે વાળ કસમયે સફેદ થવાની અને ખરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. એમાંય બદલાતી સિઝનમાં વાળની સમસ્યાઓ વધુ થવા લાગે છે. આજકાલ તો નાની વયે જ વાળ સફેદ થવા લાગે છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે પરંતુ જો આપણે આપણી વ્યસ્ત જીવનશૈલીમાંથી થોડો સમય કાઢીને ઘરે જ કેટલાક દેશી ઉપચાર કરીએ તો વાળની અનેક સમસ્યામાંથી બચી શકાય છે. જી હાં, ઘરેલૂ ઉપચાર વધુ કારગર હોય છે અને તેની કોઈ આડઅસર થવાનો ભય પણ રહેતો નથી. જેથી આજે અમે તમારા માટે કેટલાક ખાસ આયુર્વેદિક અને સરળ ઉપચાર લઈને આવ્યા છે જેથી તમે વાળની સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.
ખરતા અને સફેદ થતાં વાળને રોકવાના સરળ ઉપાય…..
– તુરિયાના ટુકડા કરી તેને સુકવી ખાંડી લો, ત્યારબાદ ભૂકો કરેલા મિશ્રણમાં એટલું નારિયેળ તેલ નાંખો કે તે ડૂબે. આવી રીતે ચાર દિવસ સુધી તેલમાં આ પાવડર પલાળી રાખો અને પછી આ મિશ્રણ એક બોટલમાં ભરી લો. આ તેલની માલિશ વાળમાં કરવાથી વાળ કાળા અને ચમકદાર બને છે અને વાળ અકાળે સફેદ નથી થતાં અને વાળને પોષણ મળે છે.
– ગ્રીન ટીને વાટીને વાળમાં લગાવવાથી પણ વાળ ખરતા અટકે છે. ચ્હાને ઉકાળીને ગાળી લેવી અને વાળ ધોતી વખતે ચ્હાના પાણીને વાળમાં નાખવું. આ વાળમાં કંડીશ્નર તરીકે કાર્ય કરે છે અને વાળને ચમકીલા અને મુલાયમ પણ બનાવે છે. સાથે શુષ્કતાને દૂર કરે છે.
– તજ અને મધને મિક્ષ કરી વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. મધ ઘણી બિમારીઓમાં કારગર નિવડે છે જેથી મધના ઉપયોગથી ખરતા વાળની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે.
– દહીંમાં લીંબૂનો રસ મિક્ષ કરીને પ્રયોગ કરવાથી પણ વાળ ખરવાની સમસ્યા દૂર થાય છે. દહીંમાં લીંબૂનો રસ મિક્ષ કરીને પેસ્ટ તૈયાર કરી વાળમાં લગાવવી અને 30 મિનિટ બાદ વાળ ધોઈ નાખવા. આ એક કારગર નુસખો છે જેથી તમારા વાળ ખરવાની સમસ્યા દૂર થઈ જશે અને વાળમાં નવી જાન આવી જશે. સાથે જો તમને ડેંડ્રફની સમસ્યા હશે તો તે પણ જડથી દૂર થઈ જશે.
– મધમાં અનેક ઔષધીય ગુણો હોય છે તે તો બધા જાણે છે પરંતુ આપણા વાળ માટે પણ મધ અત્યંત લાભકારક હોય છે. મધને વાળમાં લગાવવાથી વાળ ખરતા બંદ થઈ જાય છે. સાથે વાળના રોગ પણ દૂર થાય છે અને વાળ સ્વસ્થ રહે છે.
– ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ તો ખરતા બંદ થાય જ છે સાથે વાળની અનેક સમસ્યા પણ દૂર થાય છે અને વાળ હેલ્ધી રહે છે.
– ખરતા વાળને અટકાવવા માટે દહીં અત્યંત કારગર ઘરેલૂ નૂસખો છે. દહીંથી વાળને પૂરતું પોષણ મળી રહે છે. જેથી વાળ ધોવાને 30 મિનિટ પહેલા વાળમાં દહીં લગાવવું જોઈએ જ્યારે વાળ સૂખાઈ જાય ત્યારે વાળને ધોઈ નાખવા. આવું નિયમિત કરવાથી વાળની કોઈપણ સમસ્યા સર્જાતી નથી અને વાળ હેલ્ધી રહે છે.
– મેથી એક એવી શાકભાજી છે જે અનેક ગુણોથી ભરપુર છે. ન માત્ર મેથી પણ તેના પાન તથા બીજ પણ ખુબ ઉપયોગી છે. મેથીને ભોજનમાં સામેલ કરવાથી તે કંડીશનરનુ કામ કરે છે. મેથીના પાણીનો ઉપયોગ વાળ સફેદ થતા અટકાવે છે.
– તાજા આમળાનો રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે. સાથે ચોમાસામાં વાળ શુષ્ક અને રૂક્ષ થવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે.
-આહારમાં દૂધ અને ઋતુ પ્રમાણેનાં ફળોનો વધારે ઉપયોગ કરવો.
-રાત્રિ જાગરણ, ચિંતા, ટેન્શન, ભય, ગુસ્સાથી બચવું.
સાભાર: દિવ્ય ભાસ્કર.

કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે.

આજકાલની ફાસ્ટ લાઈફ કલ્ચરને કારણે વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે વાળ સફેદ થઈ જાય છે. વાળ ડાઈ કરવા અથવા કાળ કરવા આ સમસ્યાનું હલ નથી. કેટલાક ઘરેલૂ નુસખાની મદદથી પણ સફેદ વાળને કાળા કરી શકાય છે. પરંતુ લોકોને આ દેશી નુસખાઓની જાણ હોતી નથી અથવા તો લોકોને માર્કેટની અવનવી પ્રોડક્ટ્સ વાપરવાની ટેવ પડી ગઈ છે. પરંતુ જો વાળને નેચરલ કાળા અને સ્વસ્થ બનાવવા હોય તો તેની સંભાળ માટે યોગ્ય ધ્યાન અને કેટલાક ખાસ દેશી પ્રયોગ અને ઘરેલૂ નુસખાઓનો પયોગ કરી શકાય છે. જે સરળની સાથે સસ્તા પણ છે અને આ ઉપાય કરવાથી તમારા વાળને વારંવાર ડાઈ અને કલર કરવાની ઝંઝટમાંથી છુટકારો મળશે.
જેથી આજે અમે તમને બતાવીશું કેટલાક એવા જ સરળ ઘરેલૂ નુસખા જેની મદદથી તમે નાની ઉંમરમાં સફેદ થયેલા વાળને ફરીવાર કાળા બનાવી શકો છો.
આગળ જાણો તે ખાસ પ્રયોગ વિશે જે અજમાવી તમારા સફેદ વાળ થઈ જશે કાળા……..
-વાળને દેશી રીતે કાળા કરવા માટે કેટલાક ઘરેલૂ નુસખા આ પ્રકારે છે. જેમાં સૌથી પહેલાં સૂકા આમળાને પાણીમાં પલાળીને તેની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં એક ચમચી યુકેલિપ્ટસનું તેલ મિક્ષ કરવું. આ મિશ્રણને એક રાતમાં લોખંડના વાસણમાં રાખવું. સવારે તેમાં દહીં, લીંબૂનો રસ અને ઈંડુ મિક્ષ કરીને વાળમાં લગાવવું. 15 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગશે.


-આમળાનો રસ, બદામ તેલ, લીંબૂનો રસ મિક્ષ કરીને વાળના મૂળમાં લગાવવાથી વાળ ચમકીલા બને છે અને વાળ સફેદ થતાં નથી.
db2
-વાળમાં એલોવેરા જેલ લગાવવાથી પણ વાળ ખરતાં બંદ થઈ જાય છે અને નાની ઉંમરમાં વાળ સફેદ નથી થતાં અને સફેદ વાળ કાળા થઈ જાય છે.
db1
-દરરોજ સવારે એક કપ આમળાનો રસ પીવાથી લાંબી ઉંમર સુધી વાળ કાળા રહે છે.
-નાની ઉંમરમાં સફેદ વાળ થઈ ગયા હોય તો એક ગ્રામ કાળા મરી લઈને થોડા દહીંમાં મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે.
-ગાયના દૂધનું માખણ લઈ હળવા હાથે વાળના મૂળમાં લગાવવાથી બહુ ઝડપથી ફાયદો થાય છે.
db3
-તમે તમારા ઘરમાં વડીલો દ્વારા વાળમાં દેશી ઘીની માલિશ કરતાં જોયા જ હશે. ઘીથી માથાની ત્વચાને પોષણ મળે છે. દરરોજ ઘીથી માથામાં માલિશ કરવાથી સફેદ વાળમાંથી છુટકારો મેળવી શકાય છે.
– બે ચમચી હિના પાઉડર, એક ચમચી દહીં, એક ચમચી મેથી, 3 ચમચી કોફી, બે ચમચી તુલસી પાઉડર અને 3 ચમચી ફુદીનાની પેસ્ટ મિક્ષ કરીને વાળમાં લગાવવી અને ત્રણ કલાક બાદ શેમ્પૂ કરી લેવું. આ પ્રયોગ કરવાથી નાની ઉંમરમાં સફેદ થઈ ગયેલા વાળ ફરી કાળા થઈ જશે.
-મેંદીમે નારિયેળ તેલમાં મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવો. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે અને સફેદ વાળથી છુટકારો મળશે. આ પ્રયોગ 15 દિવસ સુધી કરવો.
-22 ગ્રામ આમળા, 200 ગ્રામ ભાંગરો, 200 ગ્રામ સાકર, 200 ગ્રામ કાળા તલ આ બધાંનું ચૂર્ણ બનમાવી લેવું અને દરરોજ 10 ગ્રામની માત્રામાં દરરોજ લેવાથી સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.
-વાળ ધોવા માટે લીંબૂનો રસ મિક્ષ કરેલા પાણીનો ઉપયોગ કરવાથી વાળ નેચરલ કાળા અને સ્વસ્થ બને છે.
db4
– નારિયેળ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.
– આદુ વાટીને તેમાં થોડું મધ મિક્ષ કરવું અને માથામાં લગાવવું. આ ઉપાય રોજ કરવાથી સફેદ વાળ કાળા થવા લાગે છે.
– વાળમાં રોજ સરસિયાનું તેલ લગાવવાથી વાળ હમેશાં કાળા રહે છે.
– નારિયેળ તેલમાં મીઠા લીમડાના પાન એ રીતે ઉકાળી લેવા કે પાન કાળા પડી જાય. આ તેલથી વાળના મૂળમાં માલિશ કરવાથી વાળ ભરાવદાર અને કાળા બને છે.
નારિયેળ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
– આમળા અને કેરીની ગોટલીને પીસીને માથામાં લગાવવાથી વાળ કાળા થઈ જાય છે.
– વાળમાં લીમડાના તેલ અને રોઝ મેરીના તેલથી માલિશ કરવાથી વાળ કાળા થઈ જાય છે.
-ડુંગળીનું રસ કાઢી તેને વાળના મૂળમાં લગાવવાથી વાળ કાળા અને ભરાવદાર બમને છે.
– આમળાના રસમાં લીંબૂનો રસ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા અને ચમકીલા બને છે.
તુરિયાને કટકા કરી તેને નારિયેળ તેલમાં કાળી થાય ત્યાં સુધી ઉકાલવું. ત્યારબાદ તેને ગાળીને બોટલમાં ભરી લેવું. દરરોજ આ તેલને વાળમાં લગાવવું. ધીરે-ધીરે વાળ કાળા થવા લાગશે.
– તલનું તેલ વાળ માટે ફાયદાકારક હોય છે. સાથે જ તેનું સેવન પણ લાભકારક હોય છે જેથી ભોજનમાં તલનો ઉપયોગ કરવો જોઈએ, જેથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે.
-માથું ધોવામાં શિકાકાઈ શેમ્પૂ અથવા માઈલ્ટ શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ.
– એક કપ ચાનું પાણી ઉકાળી તેમાં એક ચમચી મીઠું નાખીને આ મિશ્રણ વાળ ધોવાના એક કલાક પહેલાં લગાવી દેવું. આવું નિયમિત કરવાથી વાળ કાળા થવા લાગે છે.

હાર્ટ એટેકના સંકેતો, હાર્ટ એટેકના 12 કારણો, બચવાના 10 ઉપાય તથા જાણો, તમને દિલની બીમારી છે કે નહી?

30 વર્ષે યુવાનો આવે છે હાર્ટ એટેકની ઝપટમાં, એકવાર જાણો આ સંકેતો
ભારતમાં દર વર્ષે 30 વર્ષથી લગભગ 900 લોકોની મૃત્યુ હ્રદય રોગને કારણે થાય છે. એવું માનવામાં આવે છે કે, 1990માં 24ટકા મૃત્યુની તુલનામાં ભારતમાં હ્રદય રોગને કારણે 2020 સુધી 40ટકા મૃત્યુ થઇ શકે છે. પહેલાં હ્રદયની બીમારીને વૃદ્ધોની બીમારીના સ્વરૂપમાં જોવામાં આવતી હતી, પરંતુ આજકાલ યુવાઓમાં પણ હ્રદય સંબંધિત બીમારીઓ ખૂબ જ ઝડપથી વધી રહી છે.
કેમ યુવાઓને થાય છે હાર્ટ અટેકઃ-
-સિગારેટના ધુમડો ઉડાડવો એ આજકાલના યુવાનોની ફેશન ટ્રેન્ડમાં ખૂબ જ પોપ્યુલર બન્યું છે. લગભગ તેમને આ વાતની જાણ નથી કે સિગારેટ અને તંબાકુને કારણે તેમના શરીરની રક્તવાહિનીઓ અવરોધિત થાય છે અને લોહીનો પ્રવાહ પણ ધીમો થઇ જાય છે.
-આ રીતે જંકફૂડ અને તળેલું ભોજન કરવાથી પણ હ્રદયની બીમારી શરૂ થાય છે. જે લોકો પોતાના ભોજનમાં વધારે ચરબી, ઇંડા અને માંસનું સેવન કરે છે, તેવા લોકોને બીજાની તુલનામાં હ્રદયની બીમારી થવાનો ખતરો 35 ટકા વધી જાય છે.
-આ સિવાય અનહેલ્દી લાઇફસ્ટાઇલ, તણાવ અને કોઇ ફિઝિકલ એક્ટિવિટી સાથે જોડાયેલ ન હોવાને કારણે પણ હ્રદય સંબંધી બીમારીઓ વધી જાય છે.
એવા માં, હ્રદયનો ખ્યાલ રાખવો ખૂબ જ જરૂરી છે. મોટાભાગે એવું જોવા મળે થે કે ગંભીર અવસ્થા પર પહોચ્યા પછી જ લોકોને આ રોગ વિશે જાણ થાય છે. જેના કારણે તે સમયે તેનો ઇલાજ કરવો ખૂબ જ મુશ્કેલ થઇ જાય છે. જો પ્રારંભમાં જ હ્રદય સાથે સંબંધિત બીમારીઓનો ખ્યાલ આવી જાય, તો આ બીમારીનો ઇલાજ સંભવ છે. આ માટે આજે અમે તમને 7 એવા લક્ષ્ણ બતાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમે જાણી શકો છો કે, તમને હ્રદય રોગ છે કે નહીં.
1-હ્રદયમાં અવસ્થતાનો અનુભવ થવોઃ-
હ્રદયનો હુમલો થવાની સૌથી સામાન્ય ચેતવણીનો સંકેત છાતીમાં કે હ્રદયમાં અવસ્થતાનો અને ભારેપણાનો અનુભવ થવો. આ સામાન્ય સંકેતમાં ક્યારેક તમને બળતરા પણ અનુભવી શકો છો. આ રીતના લક્ષણોને હળવા ન લેવા જોઇએ. જો તમને આ સંકેતોનો અનુભવ એકથી વધારે વાર થાય છે તો તમારે તરત જ ડોક્ટરની પાસે જઇને તેમની સલાહ લેવાની જરૂર છે.
2-શ્વાસ લેવામાં તકલીફ થવીઃ-
જો તમને શ્વાસ લેવામાં બળ લગાવવો પડે છે અથવા થોડું વધારે ચાલવામાં પણ તમે હાંફી જાવ છો તો આ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. આ સંકેતો પણ તમારી હ્રદયની બીમારીને આવકારવાના જ છે.
3-વધારે પ્રમાણમાં પરસેવો આવવોઃ-
મે અને જૂનની ભીષણ ગરમીમાં પસરેવો આવે તો આ વાતને સ્વાભાવિક માની શકાય છે, પરંતુ જો તમને ઠંડીની ઋતુમાં પણ થોડું કામ કરવામાં પણ પરસેવો આવી રહ્યો છે તો તમારે તરત જ મેડિકલ પરામર્શ લેવાની જરૂર છે.
4- જીવ મચલવોઃ-
નિયમિક રૂપથી જો તમારો જીવ મચલી રહ્યો હોય તો તે હ્રદયનો હુમલો થવાનો જ સંકેત છે. આ માટે તેને થાકનું કારણ સમજીને અણદેખુ ન કરવું, કારણ કે, આ રક્તવાહિનીઓના અવરોધનું કારણ બની શકે છે. આ સંકેતમાં તમારા સરખી રીતે ભોજન કરવાથી અને સારી ઉંઘ લેવા છતાં પણ તમને થાકનો અનુભવ થતો હોય અને થોડી વાર કસરત કરવાથી પણ તમારો શ્વાસ ફુલવા લાગે અને તણાવનો અનુભવ થાય છે.
5- હાથનું સુન્ન પડી જવુઃ-
જો તમારા હાથ વારં-વાર સુન્ન પડી જાય છે તો આ એક હ્રદય રોગનું કારણ બની શકે છે. આ સંકેતને તમે જો અણદેખો કરશો તો તમને પેરાલાઇસિસનો અટેક પણ આવી શકે છે, જેમાં શરીરનો એક ભાગ કામ કરવાનો બંધ થઇ જાય છે.
6- જો શરીરનું કોઇ અંગ કામ કરવાનું બંધ કરી દેઃ-
જો શરીરનો કોઇ ભાગ કામ નથી કરી રહ્યો તો આ વાતને અણદેખી ન કરવી અને તરત જ ડોક્ટરથી સલાહ લઇ લેવી. શરીરના અંગો જેવા કે ખંભો, હાથ અથવા ગરદન અને પાછળનો ભાગ વગેરે હોય શકે છે.
7- બોલતી સમયે અસ્પસ્ટ ઉચ્ચારણ કરવુઃ-
જો તમે બોલવા મુશ્કેલી અનુભવી રહ્યા છો તો આ હાર્ટ અટેકની ચેતાવણી બની શકે છે. જો તમે એવું અનુભવી રહ્યા છો કે તમે આ બીમારીથી પીડિત છો તો પોતાના કોઇ મિત્ર કે સંબંધીથી પૂછપરછ કરીને તેમની મદદ લેવી અને તેમને પુછવું કે શુ તેમને તમારી વાત સમજવામાં મુશ્કેલી થઇ રહી છે.
heartattak3
WORLD HEART DAY: દિલની બિમારીના 12 કારણો, બચવાના 10 ઉપાય
આજની અસ્ત-વ્યસ્ત અને ભાગદોડવાળી લાઈફમાં જો સૌથી વધુ કોઈને શ્રમ પડે છે તો તે છે આપણું દિલ. જેમ-જેમ લાઈફસ્ટાઈલમાં બદલાવ આવે છે તેમ-તેમ દિલથી સંબંધિત પરેશાનીઓ પણ વધતી જાય છે. એક સર્વે મુજબ, ભારતમાં 2030 સુધી 35.9 ટકા લોકો દિલની બીમારીને કારણે મૃત્યુ પામી શકે છે. દિલની બીમારી આપણી ખાન-પાનની ખોટી આદતો અને સ્ટ્રેસને કારણે થાય છે. આ જ કારણથી સમય રહેતાં તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓ વિશે જાણી લેવું બહુ જ જરૂરી છે. અમે તમને 12 એવા રિસ્ક ફેક્ટર બતાવવાના છે જેને જાણીને તમે યોગ્ય સમયે સાવધાન થઈ શકો છો અને દિલની બીમારીઓથી બચી શકો છો.
1- વધતી ઉંમરના કારણે
દિલની બીમારીઓ થવા પાછળ ઉંમર બહુ મહત્વ રાખે છે. 60થી વધારે ઉંમર થવા પર કે તેનાથી પહેલાં 40 ટકા લોકોની મૃત્યુ હાર્ટ એટેકને કારણે થાય છે. જ્યારે સ્ત્રી-પુરૂષ 40ની ઉંમર વટાવે છે ત્યારે દિલની બીમારી થવાનો ખતરો વધી જાય છે. જો સ્ત્રીઓને દિલની બીમારી સિવાય કોઈ અન્ય બીમારી ન હોય તો 55 વર્ષની ઉંમર બાદ રાહત થવાની સંભાવના રહે છે.
2-પારિવારિક ઈતિહાસ
જો તમારા ઘરમાં કોઈને પણ દિલની બીમારી હોય તો સંભવ છે કે તમે પણ આ બીમારીના શિકાર થઈ શકો છો, પરંતુ દરેક કિસ્સામાં એવું નથી થતું. છતાં પણ થોડું જોખમ તો રહે છે. જેથી ડોક્ટર સૌથી પહેલાં તમારી ફેમિલી હિસ્ટ્રી વિશે પૂછે છે. જો તમારા ઘરમાં કોઈને પણ 55 વર્ષથી પહેલાં હાર્ટએટેક આવે છે તો ખતરો વધી જાય છે. જેથી ફેમિલીમાં આવી સમસ્યાઓને અવગણના ન કરવી.
3-લિંગ પરિબળ
સ્ત્રી હોય કે પુરૂષ બન્નેમાં દિલની બીમારી થવાનો એક જ કારણ હોય છે પરંતુ બન્નેમાં આ બીમારીથી મૃત્યુદર અને હેલ્થ પ્રોબ્લમ્સ બન્ને અલગ હોય છે. વધતી ઉંમરમાં પુરૂષોને દિલની બીમારી જલ્દી થાય છે. સ્ત્રીઓમાં 55 વર્ષ બાદ મોટાભાગે દિલની બીમારીઓ થાય છે. પુરૂષોની તુલનામાં લગભગ 9 વર્ષ બાદ સ્ત્રીઓને આ બીમારી થઈ શકે છે.
4-અનુવંશિક પરિબળ
અનુવાંશિક અને વાતાવરણનું પરિબળ પણ દિલની બીમારીમાં મહત્વનો સ્થાન ધરાવે છે. કારણ કે આ દિલની બીમારીના કારણોને અલગ કરી દે છે. આમ તો ભારતમાં દિલથી જોડાયેલી બીમારીઓનું સ્તર વધારે છે.
ઉંમર, ફેમિલી હિસ્ટ્રી અને લિંગ પરિબળને કંટ્રોલ ન કરી શકાય, પરંતુ આ કેટલાક પરિબળો એવા છે જેને આપણે કંટ્રોલ કરી શકીએ છીએ.
5- હાઈ બ્લડપ્રેશર
હાઈપરટેન્શનનો મતલબ થાય છે કે બ્લડ વેસલ્સ પર વધુ દબાણ, જો આને સમય રહેતાં કંટ્રોલ ન કરવામાં આવે તો આ વધતાં પ્રેશરને કારણે બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. આનાથી કોલેસ્ટ્રોલનું લેવલ વધી જાય છે. જેના કારણે દિલની બીમારીઓનો ખરતો રહે છે. જેથી આ કારણે હાર્ટએટેક અને હાર્ટ ફેલ થવાનો ડર રહે છે.
6-ડાયાબિટીસ
જે લોકોને શૂગરની સમસ્યા હોય છે, તે લોકોમાં દિલની બીમારીનો ખતરો બે ગણો વધી જાય છે. આ લોકોને દિલની બીમારીથી મોતનો ખતરો વધારે રહે છે. ડાયાબિટીસની સમસ્યા થવાથી મેટાબોલિઝ્મનું વિકાર થવાને કારણે ઈન્સ્યુલિન વધી જાય છે અને ઈન્સ્યુલિન શરીરની અન્ય સમસ્યાઓથી જોડાયેલું હોય છે જેમ કે હાઈ કોલેસ્ટ્રોલ, મોટાપા અને હાઈપરટેન્શન. આ કારણોથી દિલની બીમારીનો ખરતો વધી જાય છે.
7- કોલેસ્ટ્રોલ વધવાના કારણથી
શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધવાથી બ્લડ વેસલ્સમાં ફેટ જમા થઈ જાય છે. જેના કારણે બ્લડ વેસલ્સ બ્લોક થઈ જાય છે અને બ્લડમાં પરિભ્રમણ ઘટવાથી દિલ પર વધુ ભાર પડે છે. જેના કારણે દિલની બીમારીઓ શરૂ થઈ જાય છે.
8- ટ્રાઈગ્લિસરાઈડ (ગ્લિસરોલ અને ત્રણ ફેટી એસિડ)નું લેવલ વધવાથી
જીવનભર દિલની બીમારીઓને દૂર રાખવા માટે ડોક્ટર તમને ટ્રાઈગ્લિસરાઈડના સ્તરને કંટ્રોલમાં રાખવાની સલાહ આપે છે. પરંતુ ભારતમાં વધતા ટ્રાઈગ્લિસરાઈડનું ઉચ્ચ સ્તર ચિંતાનો વિષય બનતો જઈ રહ્યો છે. પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને વર્લ્ડ હાર્ટ ફેડરેશનના ડોક્ટર કે, શ્રીસંત રેડ્ડી મુજબ વધતાં ટ્રાઈગ્લિસરાઈડને સારા કોલેસ્ટ્રોલમાં બદલવા માટે વિચાર કરવો જોઈએ, કારણ કે તેના વધવાથી દિલની બીમારીઓ વધવાની સંભાવના વધી જાય છે.
9-સ્મોકિંગ
જો તમને સ્મોકિંગ કરવાની આદત છે તો જાણી લો કે તમને દિલની બીમારી થવાનો ખતરો સામાન્ય લોકો કરતાં વધારે છે. સ્મોકિંગનો પ્રભાવ કોલેસ્ટ્રોલ પર પડે છે અને બ્લડ વેસલ્સ પાતળા થઈ જાય છે. જેનાથી પ્લેટલેટ્સના કારણે બ્લડ જામી જવાનો ભય રહે છે. શરીરમાં પ્લેટલેટ્સને ડેમેજ થવાથી બ્લડ ક્લોટ થવા લાગે છે. તમે જેટલું વધારે સ્મોકિંગ કરશો, એટલું દિલ માટે ખતરો વધતો જશે.
10-ડ્રિંક કરવું
હદથી વધારે દારૂનું સેવન કરવાથી શરીરમાં કોલેસ્ટ્રોલનું લેવલ અને બ્લડપ્રેશર વધવા લાગે છે. બ્લડ ક્લોટ થવા લાગે છે, જેનવા કારણે હાર્ટએટેક થવાનો ખતરો વધી જાય છે.
11- તણાવ રહેવો
લાંબા સમય સુધી તણાવ રહેવાથી ડિપ્રેશન થવા લાગે છે, જે તમારા દિલથી જોડાયેલી સમસ્યાઓને જન્મ આપે છે. સ્ટ્રેસ વધવાથી હોર્મોન્સનું બેલેન્સ ખરાબ થઈ જાય છે. જેના કારણે હાઈ બ્લડપ્રેશર અને લો બ્લડ પ્રેશર બન્ને થઈ શકે છે. તણાવ રહેવાથી લોકો સ્મોકિંગ અને ડ્રિંક વધારે કરવા લાગે છે અને દિલ માટે આ બન્ને વસ્તુઓ ખતરનાક છે.
12-સ્થૂળતામાં વધારો થવો
જો તમે ઓવર વેઈટ હોવ તો સામાન્ય લોકોની તુલનામાં તમને દિલની બીમારી થવાનો ખતરો છ ગણો વધી જાય છે. સ્થૂળતાથી શરીરમાં અનેક સમસ્યાઓ થવા લાગે છે. હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ ટ્રાઈગ્લિસરાઈડ, ડાયાબિટીસ અને સ્ટ્રેસ વધવાને કારણે દિલ ગંભીર સમસ્યાઓથી ઘેરાય જાય છે.
એક હેલ્ધી લાઈફ અને દિલની સમસ્યાઓને ઘટાડવા માટે જેટલું બને આ પરિબળોને ધ્યાનમાં રાખવા અને સાથે ખાન-પાન પર પણ આટલું જ ધ્યાન રાખવું. જેથી અમે તમને ડાયટ વિશે પણ સલાહ આપી રહ્યા છે જેથી તમે હમેશાં હેલ્ધી અને સ્વસ્થ દિલના માલિક બનીને રહો.
દિલની બીમારીઓને દૂર કરવા માટે તમારે એક્સરસાઈઝ અને ડાયટ બન્નેનું બેલેન્સ રાખવું જરૂરી છે. જે ગંદી આદતો અને કારણોથી તમારા દિલને ખતરો છે તેને પહેલાં દૂર કરો.
1-કસરત કરવી
દિલને સ્વસ્થ રાખવા માટે પહેલાં ખુદને ફિટ રાખો. સ્મોકિંગ અને ડ્રિંકિંગને ત્યજીને દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ યોગા કે કસરત કરવી. કસરત કરવાથી વ્યક્તિ તણાવમુક્ત રહે છે. જે દિલ માટે બહુ જરૂરી છે.
2- રેડ વાઈન
જો તમે બિયર કે વ્હિસ્કી પીવો છો તો તેની જગ્યાએ રેડ વાઈન પીવાનું શરૂ કરી દો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેને પોલિફેનોલ્સ કહેવાય છે. આ બ્લડ વેસલ્સની પરતનું રક્ષણ કરે છે.
3- રોજ સફરજન ખાઓ
સફરજનમાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જે એન્ટી-ઈન્ફ્લેમેટરી હોવાને કારણે બ્લડથી બ્લડ ક્લોટ થવા નથી દેતું. તેમાં ફાઈબર અને વિટામિન વધારે હોય છે. સફરજન સ્નેક્સ ટાઈમમાં ખાવાની આદત નાખવી જોઈએ.
4-બદામ
જો તમે બદામ ગરમ છે એવું માનીને ખાતા નથી તો તમે દિલની બીમારીઓ માટે તૈયાર થઈ રહ્યા છો. કારણ કે બદામમાં જે તેલ હોય છે તે દિલ માટે ફાયદાકારક હોય છે. બદામમાં વિટામિન ઈ, ફાઈબર અને વિટામિન હોવાને કારણે કોલોસ્ટ્રોલ નિયંત્રણમાં રહે છે. દિવસમાં 4-5 બદામ જરૂર ખાવી. રાતે પલાળીને પણ બદામ ખાઈ સકો છો.
5-સોયા
આ ખાવામાં ટેસ્ટી નથી હોતા, પરંતુ દિલ માટે સારું હોય છે. સોયામાં પ્રોટીનની માત્રા વધુ હોય છે. જો તમે નોનવેજ નથી ખાતા તો તમારા માટે બેસ્ટ ઓપ્શન છે સોયા. સોયામાં રેડ મીટ જેટલી તાકાત હોય છે. આ બોડીમાં એક્સટ્રા સેચુરેટેડ ફેટને ઘટાડે છે. સોયાને તમે ચાવલ કે શાકમાં મિક્ષ કરીને ખાઈ શકો છો. સોયા મિલ્કનો પણ ઉપયોગ કરી શકો છે. જે દિલ માટે બહુ લાભકારક હોય છે.
6-બેરીઝ
સ્ટ્રોબેરી, કેનબેરીજ, બ્લુબેરી, મલબેરી, હક્લબેરી, ગૂઝબેરી અને અન્ય બેરીઝમાં વિટામિન સી, કેલ્શિયમ અને બીટા કેરોટીન ભરપૂર માત્રામાં હોય છે. તમે બેરી ખાવાથી ક્યારેય કંટાળશો નહીં. જેથી દિલ ખોલીને બેરી ખાવી જોઈએ. આ રીતે ફાઈબર ફ્રુટ્સ સવારે નાસ્તામાં ઓટ્સ અને દહીં પણ ખાવું જોઈએ. દિલને હેલ્ઝી રાખવા માટે બેરીઝ ખાવાનું શરૂ કરી દો.
7-સોલ્મન
સોલ્મન ફિશ ખાઈને દિલ ખુશ થઈ જાય છે. ફિશમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે. જે શરીરમાં બ્લડ ક્લોટિંગ થવા નથી દેતું. જો તમને ફિશ પસંદ છે તો અઢવાડિયામાં બે વાર ફિશ જરૂર ખાવી. પરંતુ બહુ સ્પાઈસી ફિશ ન ખાવી.
8-ટામેટા
ટામેટામાં ફાઈટોકેમિકલ્સ હોય છે, જેનાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે અને કેન્સર કે દિલથી જોડાયેલી બીમારીઓ માટે ખતરો રહેતો નથી. શોધ મુજબ જે લોકો દરરોજ ટામેટું ખાય છે, તેમને દિલની બીમારીઓ અને કેન્સરની બીમારીનો ખતરો ઘટી જાય છે. જો તમે ટામેટા નથી ખાતા તો હવે ખાવાનું શરૂ કરી દો. ટામેટાનું સલાડ અથવા શાકમાં નાખીને ખાવું. ટામેટા મેમરી અને એન્ટી એજિંગ માટે પણ ફાયદાકારક હોય છે.
9-લીલાં શાકભાજી
લીલા શાકભાજી અને ઓલિવ ઓઈલ બન્ને તમારા સ્વાસ્થ્ય માટે વરદાન સમા છે. ડાયટમાં લીલાં શાકભાજી લેવાથી દિલ સ્વસ્થ રહે છે અને બીમારીઓ પાસે નથી આવતી.
10-આખું અનાજ
દિવસની શરૂઆત આખા અનાજ કે દળિયાથી કરવી. જેથી તમારું દિલ આખો દિવસ હેલ્ધી રહેશે. રોજ આખા અનાજના દળિયા ખાવાથી હાર્ટ ફેઈલ થવાની સંભાવના ઘટી જાય છે કારણ કે તે દિલને કોરોનેરી બીમારીઓથી બચાવે છે.
11-ઓટ્સ
ઓટ્સ પણ દિલને હેલ્ધી રાખવા માટે બેસ્ટ માનવામાં આવે છે. ઓટ્સમાં ભરપૂર ફાઈબર હોય છે. સાથે ઓમેગા-3, ફેટી એસિડ, ફોલેટ અને પોટેશિયમ હોય છે જે કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે અને બ્લડ વેસલ્સને સાફ રાખે છે.
12-બ્રાઉન બ્રેડ
વ્હાઈટ રાઈસ કરતાં વધુ સારું છે કે તમે બ્રાઉન રાઈસ ખાઓ. બ્રાઉન રાઈસ હાઈ બ્લડપ્રેશર અને એથરોસ્ક્લેરોસિસને કંટ્રોલ કરે છે. આ ફાઈબરનો સારો સ્ત્રોત અને કોલેસ્ટ્રોલના લેવલનવે ઘટાડવામાં મદદ કરે છે.
heartattak4
HEART DAY: આ ખાસ રીતે જાણો, તમને દિલની બીમારી છે કે નહી?
બદલતી દિનચર્યા અને કામના વધતા તણાવની જેને સૌથી વધારે પ્રભાવિત કરી રહ્યુ છે તે છે આપણું હ્રદય. આશ્ચર્યની વાત તો એ છે કે, 20-40 વર્ષની મહિલાઓ અને યુવાઓ પણ આ બીમારીના શિકાર બન્યા છે. દેશના ત્રણ વિખ્યાત હાર્ટ-સ્પેશયાલિસ્ટ જણાવી રહ્યા છે કે, એવું શું છે જેના દ્વારા તમારા હ્રદયને પરેશાનિઓ થાય.
દેશના વિખ્યાત ત્રણ સ્પેશયાલિસ્ટ ડોક્ટર
એશિયનહાર્ટ ઇસ્ટીટ્યૂટ મુંબઈના રીહેબ ડિપાર્ટમેન્ટના હેડ- ડો. અમલ લુઈસ
 અપોલો હોસ્પિટલ ચેન્નઈના સિનિયર ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ- ડો. સુધીર વૈષ્ણવ
 હિંદુજા, હેલ્થકેયર સર્જિકલ્સ, મુંબઈના સીનિયર કાર્ડિયોલોજિસ્ટ- ડો. હરિન વ્યાસ
ખતરો છે કે નહીં, જાણો એક મિનિટમાં
 જો તમને નીચે જણાવેલ સમસ્યાઓમાંથી કોઇ બે પણ લાગુ પડતી હોય તો તમારે ડોક્ટરની સલાહ લેવાની જરૂર છે.
ફેમિલી હિસ્ટ્રીઃ- મારા પપ્પા અથવા ભાઈને 55 વર્ષની ઉમર પહેલાં અથવા બહેનને 65 વર્ષ પહેલાં હાર્ટ અટેક આવ્યો હતો. અથવા આમાંથી કોઇપણને કે દાદા-દાદી/નાના-નાનીને સ્ટ્રોક આવ્યો હતો.
બ્લડપ્રેશરઃ- મારું બ્લડ પ્રેશર 140/90એમએમએચજી અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.
ટોટલ કોલેસ્ટ્રોસઃ- મારા શરીરમાં તેની માત્રા 240એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે. અથવા ખબર નથી.
એચડીએલ કોલેસ્ટ્રોલઃ- મારા શરીરમાં સારું કોલેસ્ટ્રોલ 40એમજી/ડીએલથી ઓછું છે.
ફિઝિકલ એક્ટિવિટીઃ- રોજની એક્ટિવિટી 30મિનિટ પણ નથી
ઓવરવેટઃ- મારા શરીર અને હાઈટના હિસાબથી જે સંતુલિત વજન હોવું જોઇએ તેનાથી 9 કિલો વધારે છે.
ડાયાબિટીઝઃ- મારું બ્લડ શુગર લેવલ 126એમજી/ડીએલ અથવા તેનાથી વધારે છે અથવા તેને કંટ્રોલ કરવા માટે દવાઓ લઇ રહ્યો છું.
હાર્ટડિઝીઝ મેડિકલ હિસ્ટ્રીઃ- મને રક્તવાહિનિઓમાં બ્લોકેજ, હ્રદયના ધબકારાઓની લયમાં ગડબડી અથવા અન્ય કોઇ સમસ્યા અથવા અટેક આવી ચુક્યો છે.
સ્ટ્રોકમેડિકલ હિસ્ટ્રીઃ- મને જણાવવામાં આવ્યુ છે કે, મારી રક્ત વાહિનીઓમાં બ્લોકેજ છે. અથવા ટીઆઈએ(હળવો અટેક) આવ્યો હતો. મને પગની વાહિનીઓની બીમારી અથવા લાલ રક્ત કણિકાઓની પરેશાની અથવા સિકલ સેલએનીમિયા છે.
આઈફોનની નકલ કરવી, ડાઇટની નહી
અમેરિકન કાર્ડિયોલોજિસ્ટ ડો. ડીન ઓર્નિશનું માનવું છે કે પશ્ચિમના ‘ટેક અવે કલ્ચર’ અને ‘પુશ બટન’ જીવનશૈલીની નકલને કારણે જ ભારતમાં લાઇફસ્ટાઇલ બીમારીઓ ખૂબ જ વધી ગઇ છે. ડો. ઓર્નિશ કહે છે કે, ભારતીઓએ અમેરિતાના લોકોની જેમ જીવવાનું છોડી દેવું જોઇએ. આજથી 20-30 વર્ષ પહેલાં અહીં ડાયાબિટીઝની બીમારી થોડા ક જ લોકોમાં હતી, પરંતુ આજે આ બીમારીએ મોટાભાગના લોકોને પોતાનો શિકાર બનાવી લીધો છે. આ બધી જ સમસ્યાનું કારણ છે તેમની આધુનિક જીવનશૈલી.
સારા સમાચાર એ છે કે, તમે તેને બદલી શકો છો. બસ તમારે અમેરિકી લાઇફસ્ટાઇલ છોડવી પડશે. પોતાની ભારતીય પારંપરિક ભારતીય ડાયટ અપનાવી જોઇએ. શાકભાજી, લીલા શાકભાજી, સાબુદાણા, અનાજ અને સોયા પ્રોડક્ટનું સેવન કરવું જોઇએ. મારી આ જ સલાહ છે કે, અમારી સફળતાઓને તમને ગ્રહણ કરી શકો છો પરંતુ અમારી ભૂલોને અપનાવો નહીં. અમારા આઈફોનની નકલ કરો ડાયટની નહીં.
મહિલાઓ માટે શુ સાચું છે અને શું ખોટું?
-હમેશાં ખુશ મિજાજ રહેવુ હ્રદયને તંદુરસ્ત રાખે છે. પરિવારમાં હ્રદયની બીમારીઓનો ઇતિહાસ હોય તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
– પતિ અને મહેમાનોને ખૂબ જ ચા પીવડાવો છો, પોતે પણ પી લેશો તો ખરાબ કોલેસ્ટ્રોલને લિમિટમાં રાખી શકશો. ધ્યાન રાખવું- ગ્રીન અથવા બ્લેક ટી જ લેવી.
– મહિલાઓની માટે રોજ 310 મિગ્રા મેગ્નેશિયમ લ્યો છો. અનાજ, ડ્રાયફૂટ્સ અને પાંદડાવાળા શાકભાજી મેગ્નેશિયમના સુપરસ્ટાર છે, જે આપણા ધબકારને લયમાં રાખે છે.
– એસ્ટ્રોજન અથવા ટેસ્ટોસ્ટેરોન જેમ કે હાર્મોન ગડબડીથી જોખમ વધી જાય છે. અનિયમિત માસિક આવવો, અચાનક વજન વધવા લાગવુ અથવા શરીર વધારે પ્રમાણમાં વાળ જોવા મળે તો ડોક્ટરથી મળવું.
– તમે એવી જગ્યાએ કામ કરો છો અથવા રહો છો જ્યાં સતત અવાજ થઇ રહ્યો છે તો બ્લડ પ્રેશર વધવાથી જોખમ વધી શકે છે.
– હવાના પ્રદૂષણથી દૂર રહેવું. શોધમાં જાણવા મળ્યુ છે કે, દર વર્ષે 8 હજાર હાર્ડ ફૈલ્યોર રોકી શકાય છે.
નંબર્સ જેને યાદ રાખવા પડશે જ
એક નજર તમારી હાર્ટ હેલ્થની આદર્શ સ્થિતિ પર. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમે હમેશાં સ્થિતિને કાબૂમાં રાખી શકો છો.
-2400 મિગ્રા થી ઓછુ મીઠુ દરરોજ
150 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછુ ટ્રાઇગ્લિસરાઇડ લેવલ
– 23 કિગ્રા/મિગ્રા અથવા તેનાથી ઓછુ બીએમઆઈ
– 33 ઇંચ અથવા તેનાથી પાતલી કમરના પુરૂષોની માટે અને 31 ઇંચથી ઓછી મહિલાઓની માટે
– 0 ઇન્ટેક તંબાકૂ ઉત્પાદોનું
– 100 મિગ્રા/ડીએલ અથવા તેનાથી ઓછું ફાસ્ટિંગ ગ્લૂકોઝ લેવલ
– 50 મિગ્રા/ડીએલથી વધારે કોલેસ્ટ્રોલ મહિલાઓમાં
– 30 મિનિટ અથવા તેનાથી વધારે એક્સરસાઇઝ
– 03 વાર ઓછામાં ઓછી દિવસભરમાં ફળ અને શાકભાજીનું સેવન
– 120/180 એમએમએચજી અથવા તેનાથી ઓછુ બ્લડ પ્રેશર

સવાર-સાંજ માત્ર 1 ચમચી અળસીના બીજ ખાઓ, રોગ શું છે ભુલી જશો…!!!


-અળસીમાં સેક્સ સમસ્યાથી લઈને ડાયાબિટીસ, દમ, હૃદયરોગ, કોલેસ્ટ્રોલ, કેન્સર જેવા તમામ ઘાતક રોગોને દૂર રાખવાની ક્ષમતા રહેલી છે
અળસીનાં બીજ ઘણાં સ્વાસ્થ્યવર્ધક ગુણો ધરાવે છે. આ બીજ હૃદયને માટે હિતકારી છે. તે કેન્સરનો સામનો કરવાની શક્તિ આપે છે અને આપણી સામાન્ય તંદુરસ્તીને જાળવે છે. આ બીજ શરીરના પ્રત્યેક કોષને પોષણ આપે છે. છે. આ બીજનું તેલ પણ અનેક રીતે ઉપયોગી છે. અળસીના બીજને અંગ્રેજીમાં ફ્લેક્સ સીડ્સ કે લીનસીડ્સના નામે ઓળખવામાં આવે છે. અળસીનું રોજ સેવન કરવાથી તમે અનેક રોગોમાંથી છુટકારો મેળવી શકાય છે. અળસીમાં ઓમેગા-3 હોય છે જે આપણને અનેક રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
ભોજન બાદ માવા મસાલા મસળતાં લોકોએ અળસી ખાવાની આદત પાડવી જોઈએ. અળસી અનાજના વેપારી કે કરિયાણાની દુકાને સરળતાથી મળી રહે છે. માંસાહારીઓને તો ઓમેગા 3 માછલીમાંથી મળી શકે છે પણ શાકાહારીઓ માટે અળસીથી સારો બીજો કોઇ સ્રોત નથી.જો તમે તમારી જાતને નિરોગી અને ચુસ્ત રાખવા ઇચ્છતા હોવ તો રોજ ઓછામાં ઓછી એક ચમચી અળસીનો તમારા આહારમાં સમાવેશ કરો.
અળસીના બીજમાં રહેલા ગુણો અને પોષક તત્ત્વો નીચે દર્શાવ્યા પ્રમાણે છે
ઓમેગા-૩ ફેટી-એસિડ્સ
આલ્ફા-લીનોલેનિક એસિડનો તે સારો સ્રોત છે. શરીરને આ એસિડની જરૂર હોય છે, પરંતુ તેને તે જાતે બનાવી શકતું નથી. આ એસિડમાંથી શરીર ઓમેગા-૩ ફેટી-એસિડ્સ જેવા જરૂરી તત્વો બનાવે છે.
શાકાહારીઓ કે જેઓ માછલી કે માછલીનું તેલ નથી ખાઈ શકતા તેઓ માટે અળસીનાં બીજ કે તેનું તેલ ખૂબ સારો વિકલ્પ છે.
લીગ્નન્સ અને ફાઈબર-પ્રોટીન
અળસીનાં બીજમાં લીગ્નન્સ અને રેસાં સારા પ્રમાણમાં રહેલા હોય છે. આખા બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય પ્રકારના રેસાં હોય છે. પ્રોટીનનું પ્રમાણ પણ તેમાં સારું હોય છે.
ખનિજ તત્ત્વો અને વિટામિન્સ
અળસીના બીજમાં ફોલિયેટ, વિટામિન બી-૬, વિટામિન ‘ઈ’ અને બીજાં ફીનોલિક કમ્પાઉન્ડ્સ હોય છે. ઉપરાંત તેમાં કેલ્શિયમ, લોહ, મેગનીઝ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને જસત જેવા ખનિજ તત્ત્વો સારા પ્રમાણમાં હોય છે.
અળસીનાં બીજ આખા સ્વરૂપે, પાઉડર સ્વરૂપે કે તેલ સ્વરૂપે (કેપ્સ્યૂલમાં પણ) ઉપલબ્ધ છે. આખા બીજ કે પાઉડરમાં બધાં જ તત્વો હોય છે, પરંતુ તેના તેલમાં રેસાંની ખામી હોય છે. તમે તેને આખા કે પાઉડર સ્વરૂપે બજારમાંથી ખરીદી શકો છો. આખા બીજ પાઉડરની તુલનાએ લાંબો સમય સારા રહે છે.
આ બીજને સૂર્યપ્રકાશથી દૂર રાખવા જોઈએ. શક્ય હોય ત્યાં સુધી તેને ઘેરા રંગની બોટલ કે કંટેનરમાં રાખો. ફ્રીજમાં તે સારા રહે છે. પાઉડરને પણ ફ્રીજમાં રાખી શકાય છે.
બીમારી અનુસાર અળસીનું સેવન-
– જો તમને ખાંસી છે તો અળસીની ચા પીવો. પાણીને ઉકાળી તેમાં અળસીનો પાવડર નાંખી ચા તૈયાર કરો. આનું દિવસમાં બે-ત્રણવાર સેવન કરો.
– દમના રોગીએ એક ચમચી અળસીના પાવડરને અડધા ગ્લાસ પાણીમાં 12 કલાક સુધી પલાળી રાખી સવાર-સાંજ ગળીને પીવું, રાહત મળશે.
– ડાયાબીટિઝના દર્દીઓએ 25 ગ્રામ અળસી ખાવી જોઇએ. તેઓ દળેલી અળસીને લોટમાં મિક્સ કરી રોટલી બનાવીને ખાઇ શકે છે.
– કેન્સરના રોગીઓને 3 ચમચી અળસીના તેલને પનીરમાં મિક્સ કરી તેમાં સૂકા મેવા નાંખી આપવું જોઇએ.
-અળસીના સેવન દરમિયાન પાણીનું સેવન વધારે કરવું. કારણ કે તેમાં વધારે પ્રમાણમાં ફાઇબર હોય છે જેનાથી તરસ વધુ લાગે છે.
– જો તમે સ્વસ્થ છો તો રોજ સવાર-સાંજ એક-એક ચમચી અળસીનો પાવડર પાણી સાથે, શાક, દાળ કે સલાડ સાથે મિક્સ કરીને ખાવ.
– રોજ 10 ગ્રામ અળસી ખાવાથી વજન ધટે છે.
alshi1
કઈ રીતે કરી શકાય અળસીનો ઉપયોગ
અળસીનાં બીજનો પૂરો લાભ મેળવવા માટે નિષ્ણાતો તેનો પાઉડર સ્વરૂપે ઉપયોગ કરવાની સલાહ આપે છે. આખા બીજ સખત અને ચાવવા અઘરા હોય છે. પાઉડર સ્વરૂપને પચાવવું સરળ હોય છે. સારી રીતે ચાવ્યા વિના ખાધેલા બીજ પચ્યા વિના મળ સાથે બહાર નીકળી જાય છે. જેથી બીજને ગ્રાઈન્ડરમાં વાટીને બોટલમાં ભરીને ફ્રીજમાં રાખવા.
– કચુંબર કે દહીંમાં અળસી-બીજનો પાઉડર ઉમેરીને ખાઓ.
-બ્રેકફાસ્ટ-કોર્ન ફ્લેક્સ પર પાઉડર છાંટીને ખાઓ.
– રાંધેલા શાકમાં પણ આ પાઉડર ઉપરથી ઉમેરીને ખાઈ શકાય છે.
– બ્રેડ, મફીન કે કેકની ઉપર આ પાઉડર છાંટી શકાય છે.
– સ્મૂધીઝ કે સ્નેક્સમાં આ પાઉડર નાખો.
– અળસીના તેલમાં સમાન ભાગનું ઓલિવ ઓઈલ તેમ જ થોડો લીંબુનો રસ મેળવીને સલાડ-ડ્રેસિંગ બનાવો.
અળસીનું તેલ પણ ગુણકારી છે-
અળસીના તેલમાં પણ ગુણોની ભરમાર છે. જો ત્વચા બળી જાય તો અળસીનું તેલ લગાવવાથી દર્દ અને બળતરામાંથી રાહત મળે છે. તેમાં વિટામિન ઈ હોય છે. કુષ્ઠ રોગીઓએ તેનું સેવન કરવું જોઇએ. ત્વચાને લાભ થશે.
અળસીના તેલ અને બીજમાં અસંખ્ય ગુણો રહેલા છે. આ ગુણો આપણા નખ, વાળ, ત્વચાથી માંડીને હૃદયને લાભ આપે છે. તેમાં ઊંચું કોલેસ્ટેરોલ, ઊંચું બી.પી., હૃદયરોગ, ડાયાબિટીસ, કેન્સર, મેનોપોઝની સમસ્યાઓ, દાહ-બળતરા, આર્થ્રાઈટિસ, સ્મૃતિલોપ અને સૂકી આંખો જેવી સમસ્યાઓનો સામનો કરવાના ગુણો રહેલા છે.
તે ઇમ્યુન સિસ્ટમને ઉત્તેજન આપે છે અને વજન જાળવવામાં મદદ કરે છે. બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ અને ઊંચી માત્રાના રેસાં ડાયાબિટીસ સામે રક્ષણ આપવામાં ઉપયોગી છે. વર્ષોથી આ બીજ કબજિયાતને દૂર કરવા માટે વપરાતા આવ્યા છે.
સ્વાસ્થ્યને સુધારવાનું કામ તે કેવી રીતે કરે છે તે જોઈએ
કોલેસ્ટેરોલને દૂર કરીને હૃદયરોગ સામે રક્ષણ આપે છે. તેમાંનું ઓમેગા-૩ ફેટી એસિડ હૃદયના સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. તે નીચે દર્શાવ્યા પ્રમાણે કાર્ય કરીને લાભ આપે છે.
– બી.પી.ને નીચું રાખે છે.
– કુલ કોલેસ્ટેરોલ અને હાનકિરાક કોલેસ્ટેરોલને ઘટાડે છે.
– રક્તમાંના ટ્રાઈ ગ્લિસરાઈડ્સને નીચા લાવે છે.
– નસોમાં છારીની જમાવટ અને નસોની સખત થવાની ક્રિયાને રોકીને હાર્ટ-એટેક કે સ્ટ્રોકના જોખમને ઘટાડે છે.
– નસોમાં ક્લોટિંગની પ્રક્રિયાને ધીમી પાડે છે.
– રક્તને પાતળું બનાવે છે અને પરિભ્રમણને સુધારે છે.
કેન્સર સામે રક્ષણ
પ્રયોગશાળામાં થયેલા અભ્યાસના તારણો દર્શાવે છે કે, અળસીના બીજનું સેવન હોર્મોનને કારણે થતાં પ્રોસ્ટેટ, કોલન (મોટું આંતરડું) અને મેલાનોમા (ત્વચાનું કેન્સર) જેવા કેન્સરની શરૂઆત અને વૃદ્ધિને રોકવાના ગુણો ધરાવે છે.
સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધારે છે
– અળસીના બીજમાં રહેલા લીગ્નન્સ એ વાસ્તવમાં વનસ્પતિજન્ય ઇસ્ટ્રોજન છે. જે બ્રેસ્ટ કેન્સરના જોખમને ઘટાડવાનો ગુણ ધરાવે છે. આ ફાઈટો ઇસ્ટ્રોજન શરીરના ઇસ્ટ્રોજનની જેમ વર્તીને લાભ આપે છે.
– અળસીના બીજનું નિયમિત સેવન મેનોપોઝ સાથે સંકળાયેલી નાઈટ-સ્વેટ્સ, ડિપ્રેશન, મૂડ-સ્વીન્ગ્સ અને હોટ-ફ્લશીસ જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.
મગજને પોષણ આપે છે
– અળસીના બીજમાં રહેલું ઓમેગા-૩ ફેટી એસિડ યાદશક્તિને સુધારે છે, મજ્જાતંતુઓના કોષોની વચ્ચેના સંદેશા-વ્યવહારને સુધારીને મગજને તીક્ષ્ણ અને હોશિયાર બનાવે છે.
– તેનું નિયમિત સેવન ડિપ્રેશન, સ્મૃતિભ્રંશ, માનસિક તકલીફો અને અલ્ઝાઈમર્સ-ડિસીઝને દૂર રાખે છે. સૌંદર્યને વધારે છે
– અળસીના બીજનું સેવન ત્વચાને તંદુરસ્ત બનાવે છે, વાળની વૃદ્ધિને ઉત્તેજન આપે છે તેમ જ નખને સ્વસ્થ, સુંદર રાખે છે.
– ત્વચાને ભેજ આપીને તાજગીસભર બનાવે છે.
– નખને તૂટવાથી કે તિરાડ પડવાથી બચાવે છે.
– માથાની ત્વચાની શુષ્કતા અને ખોડા સામે રક્ષણ આપે છે.
દાહ-બળતરાનો સામનો કરવાની શક્તિ આપે છે
– આર્થ્રાઈટિસ, ગાઉટ જેવી બીમારીઓમાં અળસીનું તેલ રાહત આપે છે. દમ, ઓસ્ટિયો-આર્થ્રાઈટિસ અને રૂમેટોઈડ આર્થ્રાઈટિસ જેવી દાહજન્ય તકલીફોમાં તેનું ઓમેગા-૩ રાહત આપે છે.
– સાંધાના દુખાવાની તીવ્રતાને ઘટાડે છે.
ડાયાબિટીસ સામે રક્ષણ આપે છે
– અળસીના બીજ શરીરમાં રક્ત શર્કરાના પ્રમાણને જાળવવામાં મદદ કરે છે. સંશોધનોમાંથી જાણવા મળ્યું છે કે, અળસીના બીજમાંથી બનાવેલી બ્રેડનું નિયમિત સેવન રક્ત શર્કરાના પ્રમાણને ઘટાડે છે.
વજન ઉતારવામાં ઉપયોગી છે
ઓછા કાર્બોહાઈડ્રેટ્સ, વધારે રેસાં અને ઓમેગા-૩ ફેટ્સ જેવા ગુણો અળસીના બીજને વજન ઉતારવા કે જાળવવા માટે આદર્શ આહાર બનાવે છે. રેસાં ભૂખ સંતોષાવાની લાગણી ઉત્પન્ન કરે છે. તેથી વારંવાર ખાવાની ઇચ્છા થતી નથી.
કબજિયાતને દૂર કરે છે
અળસીના બીજના પાઉડરનું નિયમિત સેવન કબજિયાતને દૂર કરે છે. તેનું સેવન કરતી વખતે અને તે પછી પણ પાણી પીવું જરૂરી છે. જે કબજિયાતને દૂર કરવામાં મદદરૂપ બને છે.
અન્ય ઉપચારો
સ્ક્રબ : અડધા કપ જેટલા વાટેલાં અળસીના બીજને ક્રીમ કે દૂધ સાથે મેળવીને પેસ્ટ બનાવો. રોજ આ સ્ક્રબને ત્વચા પર ઘસો. તેનાથી ત્વચા નરમ અને સુંવાળી બનીને શુષ્કતા દૂર થશે.
મોઈશ્ચરાઈઝર : બ્લેન્ડરમાં ચાર ચમચી અળસીના બીજનો પાઉડર, ચાર ચમચી તાજી મલાઈ, એવાકોડોની એક ચીર અને એક ચમચી મધ લઈને મિક્સ કરો. આ પેસ્ટને તમારા ચહેરા, ડોક અને હાથ પર લગાવો. આ પેસ્ટ તમારી ત્વચાને ભીનાશ આપીને કરચલીઓ દૂર કરશે. થોડા સમય પછી હૂંફાળા પાણીથી ત્વચાને ધોઈ લો.
ટોપિકલ ક્રીમ : અળસીના બીજનું તેલ દાઝ્યાના નિશાન, ખીલ તેમ જ ખરજવામાં રાહત આપે છે. રુઝાવાની પ્રક્રિયાને તે વેગ આપે છે.
– ત્વચા પરના મસાને દૂર કરવા માટે આ પ્રમાણે કરો. અળસીના બીજના પાઉડરમાં અળસીનું તેલ અને મધ મિક્સ કરો. આ મિશ્રણને રોજ મસા પર લગાવો. થોડા દિવસમાં મસો ખરી પડશે.
– માથાની સૂકી ત્વચાને સ્વસ્થ બનાવવા અળસીના બીજના તેલનું માલિશ કરો. પંદર મિનિટ પછી વાળ ધોઈ નાખો. ઓમેગા-૩ ચરબી અને વિટામિનો માથાની ત્વચાને ભેજ અને પોષણ આપીને વાળને ગાઢા બનાવશે.
– સંધિવા કે આર્થ્રાઈટિસના દુખાવામાં અળસીના બીજ ઉપયોગી છે. અળસીના બીજના પાઉડરમાં પાણી મેળવીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને દુખાવાવાળા ભાગ પર લગાવીને તેના પર કપડું ઢાંકી દો. ત્રણ-ચાર કલાક બાદ કપડું હટાવીને તે ભાગ ધોઈ નાખો.
આટલું ધ્યાન રાખો
– અળસીના બીજનું સેવન કરો ત્યારે પાણી વધારે પ્રમાણમાં પીઓ.
– વાટેલા બીજને પંદરેક દિવસમાં વાપરી નાખો જેથી તે ખોરા ના થઈ જાય.
– કોઈ રોગની દવા લેતાં હોવ તો અળસીના બીજ લેતાં પહેલાં તમારા ડોક્ટરની સલાહ લઈ લો.
-જેઓ હોર્મોન-થેરપી કરતાં હોય તેઓએ વ્યાવસાયિકના માર્ગદર્શન હેઠળ જ અળસીના બીજ ખાવા જોઈએ. અળસીના બીજ હોર્મોન્સના પ્રમાણમાં ફેરફાર કરી શકે છે.
-સગર્ભા કે પ્રસૂતા સ્ત્રીઓએ અળસીના બીજનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ.
– દવાઓની સાથે અળસીના બીજનું સેવન દવાઓના શોષણ પર વિપરિત અસર કરી શકે છે. તેથી બંનેના સેવન વચ્ચે એકાદ કલાકનો ગાળો રાખો.
– રક્તસ્રાવની સમસ્યા ધરાવતાં લોકોએ અળસીના બીજનું સેવન ના કરવું જોઈએ.
માન્યતા –
કેટલાક લોકોનું માનવું છે કે અળસી ગરમ હોય છે માટે ગરમીની ઋતુમાં તેનું સેવન ન કરવું જોઇએ. પણ આ એક માત્ર ભ્રમ છે. અળસી તમે કોઇપણ ઋતુમાં ખાઇ શકો છો. તે ગરમ નથી હોતી. બની શકે કે શરૂઆતમાં તમને તેના સેવનથી પાળતા ઝાડા થાય પણ તેનાથી ગભરાવાની જરૂર નથી. થોડા સમયમાં બધુ સુવ્યવસ્થિત થઇ જશે.
દરરોજ જમીને એક ચમચી અળસી ખાવી જોઈએ અને આખા દિવસમાં વધુમાં વધુ ત્રણ ચમચી અળસી ખાઈ શકાય. વધુ પ્રમાણમાં નહી.

જાણવા જેવું-1

•આ બોઈંગ 747 વિમાન 57, 285 ગેલન ફ્યુઅલ ધરાવે છે.
•પિયાનોની શોધ વૈજ્ઞાનિક અલ્કુંડીએ ૧૧મી સદીમાં કરી હતી.
•બોઇંગ ૭૪૭ એરલાઇનર ૫૭,૨૮૫ ગેલન ફ્યુલ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે.
•ભૂસ્તરશાસ્ત્રીઓનું માનવું છે કે, હજુ પણ પૃથ્વીના પેટાળમાં એકતાલીસ હજાર ટન સોનું સંગ્રહાયેલું છે.
•વિશ્વનો સૌથી પહેલો ફોટોગ્રાફ ૧૯૨૨માં ફ્રેન્ચ ફોટોગ્રાફર જોસેફ નાઈસફોર નિપ્સીએ ખેંચ્યો હતો.
•૧૮૬૫ની સાલમાં વરાળથી ચાલતાં વાહનોની ઝડપ કલાકના છ કિ.મી.ની રહેતી હતી.
•એન્ઝો ફેરારીએ ફેરારી કંપનીની સ્થાપના કરી હતી.
•પહેલી પ્રેક્ટિકલ બાઈકની શોધ ૧૮૮૫માં જર્મન સંશોધક ગોટલિએબ ડેમલરના ફાળે જાય છે.
•રોકેટનો ઉદ્ભવ તેરમી સદીમાં ચીનમાં થયો હોવાનું માનવામાં આવે છે.
•ઘડિયાળની શોધ પીટર હેલનેને કરી હતી.
•ભારતમાં રેલવે એન્જિન બનાવવાનું કામ ચિત્તરંજન અને વારાણસીમાં થાય છે.
•સર આઈઝેક ન્યૂટને તેમના સંસદના કાર્યકાળ દરમિયાન માત્ર એક જ વાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને તે પણ સંસદગૃહની બારી ખોલવા માટે તેમણે કરેલી વિનંતી હતી.
•દૂરબીનની શોધ ઈ.સ. ૧૬૦૮માં થઈ હતી.
•ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેન્જ કોલકતા ખાતે ૧૮૮૧માં કાર્યરત થયું હતું.
•ભારતમાં પ્રથમ ટેલિવિઝન મથક ૧૯૫૯માં દિલ્હી ખાતે સ્થાપવામાં આવ્યું હતું.
•રિગ્લી’સ ગમ નામની પ્રોડક્ટ પર પહેલી વાર બારકોડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
•૧૯૩૭માં નાયલોનમાંથી મોજાં બનાવવાની શરૃઆત કરવામાં આવી હતી
•૧૫૮૯માં વિલિયમ લી નામની વ્યક્તિએ મોજાં તૈયાર કરવાના મશીનની શોધ કરી હતી.
•બોઈંગ ૭૪૭માં ૫૭,૨૮૫ ગેલન બળતણ વપરાય છે.
•હાલમાં ટાઈપિંગ માટે જે કી-બોર્ડ વાપરવામાં આવે છે તેની શોધ અને ડિઝાઈન ૧૮૬૮માં ક્રિસ્ટોફર શોલ્સે તૈયાર કરી હતી.
•વિશ્વની પ્રથમ વીડિયો ગેમ વિલી હિંગિંગબોથમ દ્વારા શોધવામાં આવી હતી.
•વિશ્વની પ્રથમ ફોટોગ્રાફિક ઈમેજ જોસેફ નિપ્સે ૧૮૨૭માં ડેવલોપ કરી હતી. courtesy:sandesh

ફોનમાં બેલેંસ નથી, તો આ રીતે મફતમાં ઈમરજંસી કૉલ કરી શકો છો…!!

ઘણી વાર એવુ થાય છે કે મોબાઈલ ફોનમાં બેલેંસ ખત્મ થઈ જાય છે અને તમને ઈમરજંસી કૉલ કરવી હોય છે. આવા સમયે જો કોઈ મોબાઈલ રિચાર્જ કરવાની સુવિધા પણ ના હોય તો વધારે પરેશાની થઈ જાય છે. પણ હવે ચિંતા કરવાની જરૂર નથી , કારણ કે અમે તમને જણાવી રહ્યા છે મોબાઈલમાં બેલેંસ જીરો હોવા છતા કૉલ કરવાની ટિપ્સ.
1. એયરટેલ – જો તમારા ફોનમાં એયરટેલની સિમ છે તો આ કંપની તમને જીરો બેલેંસમાં કૉલ કરવાની સુવિધા આપે છે. એના માટે તમે તમારા મોબાઈલ ફોનમાં *141 હેશ ડાયલ કરો. નંબર ડાયલ કર્યા પછી તમારા ફોનની સ્ક્રીન પર 5 ઈમરજંસી ઑપ્શન જોવા મળશે. એમાંથી કૉલ મી બેક નો ઑપ્શન ક્લિક કરો. બસ થઈ ગયું. આવું કરવાથી કંપની તરફથી તમને 3 મેસેજ ઈમરજંસીના સમયે દરેક મહિનામાં ફ્રીમાં કોલ કરવાની સુવિધા મળી જશે.
2. આઈડિયા – જો તમારી પાસે આઈડિયાની સિમ છે તો તમે જીરો બેલેંસ થતાં મેસેજની સાથે વૉયસ કૉલ પણ કરી શકો છો. એ માટે કંપની તરફથી 4 રૂપિયાની લોન અપાય છે. આ લોન જ્યારે તમે ફોન રિચાર્જ કરાવશો ત્યારે કપાઈ જશે. આ સુવિધા લેવા તમે તમારા આઈડિયા નંબરથી *150*04# ડાયલ કરો. આવુ કરતા જ તમને 4 રૂપિયાનો લોન મળશે. બસ પછી શું કરો કૉલ કે એસ એમ એસ .
3. રિલાંયસ મારું નેટવર્ક – રિલાંયસ યૂઝર્સ પણ જીરો બેલેંસમાં કૉલ કે એસએમએસની સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. આ સુવિધા માટે તમારે ACTCC લખીને 53739 પર એસ એમ એસ કરવો પડશે. આટલું કરતા જ તમને આ સુવિધા મળી જશે.
4. વોડાફોન્ જો તમે વોડાફોન સિમ યૂજ કરો છો તો કંપની બેલેંસ ખતમ થતાં તમારા કોઈ મિત્ર જેની પાસે વોડાફોનનો નંબર કે બેલેંસ આપવાની સુવિધા આપે છે. આ સુવિધા લેવા માટે તમે તમારા મોબાઈલમાં *131* એમ આર પી તમારા મિત્રનો નંબર હેશ ડાયલ કરો. જેવુ તમારા મિત્ર તરફથી કંફર્મેશન મળશે કે તમને કોલ કે મેસેજ કરવા માટે બેલેંસ મળી જશે.

જીવનમાં આવતું સુખ કે દુખ આપણે ડીપોઝીટ કરી છે કે લોન લીધી છે તેના પર આધાર રાખે છે.

એક ગામમાં કોઇ એક બેંકની મોટરકાર આવી. અંતરિયાળ ગામ હોવાથી ગામમાં ભાગ્યે જ મોટરકાર જોવા મળતી આથી ઘણા લોકો ગાડી આવતા જ ભેગા થવા લાગ્યા. મોટરકારમાંથી 4 અધિકારીઓ નીચે ઉતર્યા અને ગામલોકોને છગનભાઇ અને મગનભાઇનું સરનામું પુછ્યુ. લોકોએ બંનેના ઘર બતાવ્યા એટલે બે અધિકારીઓ છગનભાઇને ત્યાં ગયા અને બે અધિકારીઓ મગનભાઇને ત્યાં ગયા.
છગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ છગનભાઇને કહ્યુ , ” ભાઇ , તમે અમારી બેંકમાંથી લોન લીધી હતી. તમે લોનના હપતા નિયમિત ભરતા નથી માટે બેંકે તમારુ આ મકાન જપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. અમે બેંક તરફથી આપને ચેતવવા આવ્યા છીએ કે દિવસ 7માં બાકી હપતા સહીતની તમામ લોન ભરપાઇ કરી દો નહીતર તમારા મકાનને જપ્ત કરી લેવામાં આવશે.” નોટીસ આપીને અધિકારીઓ નીકળી ગયા.
મગનભાઇને ત્યાં ગયેલા અધિકારીઓએ મગનભાઇને કહ્યુ , ” ભાઇ , તમે અમારી બેંકમાં અમુક રકમ ફિક્સ ડીપોઝીટ તરીકે મુકી હતી. તમે મુકેલી રકમ વ્યાજ સહીત બમણી થઇ ગઇ છે. અમારી બેંક હવે ગ્રાહકોને હોમ સર્વિસ પુરી પાડે છે અને માટે તમારી રકમ પરત કરવા માટે અમે આવ્યા છીએ. આ ડોક્યુમેન્ટ પર સહી કરો અને આપની રકમ સ્વિકારો.”
બેંકના અધિકારીઓ છગનભાઇના દુશ્મન નહોતા અને મગનભાઇના સગા નહોતા આમ છતા છગનભાઇને વ્યાજ સહિત રકમ ભરવા માટે સુચના આપી છગનભાઇને અને એના પરિવારને દુખી કર્યા અને મગનભાઇને વ્યાજ સહીત રકમ પરત કરી મગનભાઇ અને એના પરિવારને આનંદ આપ્યો.
મિત્રો , આપણી સાથે પણ આમ જ થાય છે. આપણે કોઇને સ્મિત આપીએ તો એ પણ વ્યાજ સહીત પરત આવે છે અને આંસુ આપ્યા હોય તો એ પણ વ્યાજ સાથે પાછા આવે છે. જીવનમાં આવતું સુખ કે દુખ આપણે ડીપોઝીટ કરી છે કે લોન લીધી છે તેના પર આધાર રાખે છે.

પ્રાર્થના કાર્યક્રમમાં ઉપયોગી વિજ્ઞાનજગત જાણવા જેવું

વિજ્ઞાન ના અવનવા આશ્ચર્યજનક તથ્યો…!!
•પૃથ્વી તેની ધરી પર કલાકના 1,000 માઈલની ઝડપે ફરે છે જ્યારે અવકાશમાં તે કલાકના 67,000 માઈલની ગતિએ ફરે છે
•જયારે કાચ તૂટે ત્યારે તેની તિરાડોની ગતિ ૩૦૦૦ માઈલ પ્રતિ કલાક જેટલી હોઈ છે.
•દરેક રતલ વજન વખતે તમારુ શરીર સાત નવી રક્તવાહિવનીઓ બનાવે છે.
•તમે ભુલી ગયા કે શા માટે તમે રૂમમાં ગયા હતા. આ પણ એક કારણ છે.
•માણસ એક એવું સસ્તન પ્રાણી છે જે શ્વાસોશ્વાસ વખતે કંઈ ગળી શકતો નથી.
•એક વીજળી બોલ્ટ સૂર્યની સપાટીની ગરમી કરતા પાંચ ઘણી ગરમી પેદા કરે છે.
•આપના શરીરમાં રોજ ૧૫ હઝાર રક્તકણ બને છે અને નાશ પામે છે .
•એક વાયોલીનમાં આશરે ૭૦ લાકડાના ટુકડાનો ઉપયોગ કરવામાં આવે છે.
•એક એવી માખી જેનું જીવન માત્ર એક જ દિવસનું છે
•પારો એક એવી ધાતુ છે જે સામાન્ય વાતાવરણમાં પણ પ્રવાહી સ્વરૂપમાં રહે છે.
•દરેક માણસની જીભની છાપ અલગ-અલગ હોય છે.
•માણસ તેના આખા જીવન દરમ્યાન 16,000 ગેલન પાણી પીવે છે.
•Telekinesis એટલે મગજ શક્તિના ઉપયોગથી વસ્તુઓને ખસેડવી
•ઇલેક્ટ્રીક બલ્બનો શોધક વૈજ્ઞાનિક થોમસ એડિશન અંધારાથી ખૂબ જ ડરતો હતો!
•અમેરિકન ખગોળશાસ્ત્રી એડવિન હબલના નામ પરથી ટેલિસ્કોપનું નામ હબલ રાખવામાં આવ્યું છે.
•શનિ ગ્રહની ઘનતા એટલી ઓછી છે કે તે પાણીમાં પણ તરી શકે છે.
•વોલ્ટાને ઈલેક્ટ્રિકલ સાયન્સના પિતામહ માનવામાં આવે છે.
•આરસીડબલ્યુ સુપરનોવા ૯,૧૦૦ પ્રકાશવર્ષનું અંતર ધરાવે છે.
•વીજળીના માપ માટે વપરાતો એકમ વોલ્ટ ઈટાલિયન ભૌતિકશાસ્ત્રી એલસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખ્યો છે.
•નાસાના સ્પિત્ઝર સ્પેસ ટેલિસ્કોપ દ્વારા સુપરનોવા વિશે માહિતી મેળવી શકાઈ છે.
•વિશ્વની પ્રથમ ટેસ્ટ ટયૂબ બેબીનું નામ લૂઈસ બ્રાઉન છે.
•ઈ.સ. પૂર્વે ૧૮૫માં આરસીડબલ્યુ સુપરનોવા નોંધવામાં આવ્યો હતો.
•જ્હોન ગ્લેન પહેલા અમેરિકન હતા જેમણે પૃથ્વીની પરિક્રમા કરી હતી.
•રોમન સાહિત્યમાં પણ આરસીડબલ્યુ ઉલ્લેખ જોવા મળે છે.
•આરસીડબલ્યુ સુપરનોવાને ગેસ્ટ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે.
•આરસીડબલ્યુ ૮૬ને એસએન ૧૮૫ સુપરનોવા તરીકે પણ ઓળખવામાં આવે છે.
•સૂર્ય દસ કરોડ વર્ષમાં જેટલી ઊર્જા ઉત્પન્ન કરે છે એટલી ઊર્જા સુપરનોવાનો ધડાકો દસ સેકન્ડમાં ઉત્પન્ન કરે છે.
•પ્લુટો ગ્રહનો એક દિવસ પૃથ્વીના સાત દિવસ જેટલો લાંબો હોય છે.
•રશિયાના વેલેન્ટિના ટેરેશ્કોવા પ્રથમ મહિલા અવકાશયાત્રી હતા.
•યુએફઓનો ઉલ્લેખ બાઈબલમાં પણ જોવા મળે છે.
•એક રક્તકણનું આયુષ્ય ૧૨૦ દિવસનું હોય છે.
•મલેશિયામાં અગ્નિ વરસાવનારાં વૃક્ષ જોવા મળે છે.
•બુધ ગ્રહ મંગળ કરતાં ભારે છે અને પૃથ્વી જેટલું જ વજન ધરાવે છે.
•સૌર મંડળમાં સૂર્યની નજીક હોવાના કારણે બુધ પર દિવસ દરમિયાન તાપમાન ૭૫૦ ડિગ્રી ફેરનહીટ સુધી પહોંચી જતું હોય છે.
•સોડિયમ પાણીમાં સળગી ઊઠે છે.
•દેડકાં ત્વચાની મદદથી પાણી શોષે છે. એટલે કે તેઓ પાણી પીતા નથી પરંતુ શરીરમાં પાણીનું સ્તર જાળવવા ત્વચાનો ઉપયોગ કરે છે.
•અવકાશમાં પહેલો ઉંદર ૧૯૬૧માં ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવ્યો હતો.
•એમ્બ્યુલન્સની પહેલવહેલી ડિઝાઈન બેરોન ડોમિનિક જીન લેરી દ્વારા કરવામાં આવી હતી.
•ગેસોલીન ક્યારેય ઘન સ્વરૂપમાં ફેરવાતું નથી. Courtesy: Sandesh

Whatsapp યુઝર્સને માટે કામની હોઇ શકે છે આ 10 સીક્રેટ ટિપ્સ.


લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સઅપનું પીસી વર્ઝન હાલમાં લોન્ચ કરાયુ છે. અનેક દિવસોથી વોટ્સઅપના વેબ વર્ઝનને લઇને અનેક અટકળો આવી રહી છે. વોટ્સઅપનો ઉપયોગ અનેક લોકો કરે છે. તેના ફીચર્સની જાણકારી હાલમાં મળી નથી. અહીં આપને બતાવવામાં આવી રહી છે કેટલીક ખાસ વોટ્સઅપ ટિપ્સને
કોઇપણ નંબર વિના વોટ્સઅપનો ઉપયોગ કરવો
જો તમને પહેલેથી ખબર નથી તો તમને જણાવી દેવામાં આવે છે કે વોટ્સઅપની નાની ટ્રિકથી કોઇ નંબર વિના તેને વાપરી શકાય છે. આ માટે ટ્રિક્સનો અંદાજ હોવો જરૂરી છે.
શું કરવું પડે?
– જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં પહેલેથી વોટ્સઅપ છે તો તેને અનઇન્સ્ટોલ કરો.
– હવ વોટ્સઅપને ફરી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.
– પોતાના ફોનની મેસેજિંગ સર્વિસને બ્લોક કરો. આ માટે ફોનને ફ્લાઇટ મોડમાં રાખો અને સાતે તમારા મેસેજિંગ સર્વિસને બ્લોક કરો.
– હવે વોટ્સઅપને ઓપન કરીને નંબર નાંખો, એવામાં વોટ્સઅપ નંબર તો એકસેપ્ટ કરશે સાથે કોઇ વેરિફિકેશન મેસેજ મોકલી શકશે નહીં.
જૂનાને બદલે નવા નંબર પર વોટ્સઅપ ચલાવવા માટે
જો તમે તમારો ફોન નંબર બદલ્યો છે અને ફોન એ જ છે તો તમે તેને રીઇન્સ્ટોલ કર્યા વિના વોટ્સઅપને નવા નંબર પર ચલાવી શકો છો. આ માટે વોટ્સઅપના સેટિંગ્સ – અકાઉન્ટ-ચેન્જ નંબર. અહીં દેખાનારા ઉપરના બોક્સમાં જૂનો નંબર અને નીચેના બોક્સમાં નવો નંબર નાંખો. આમ કર્યા બાદ ડન પ્રેસ કરો, આ બાદ તમારા નવા ફોન નંબર વેરિફાઇ કરો અને પછી આખી ચેટ હિસ્ટ્રી, ગ્રુપ્સ નવા નંબર પર આવી જશે.
આ માટે આ સ્ટેપ્સને ફોલો કરો
settings> Account> change number પર જાઓ. અહીં જૂના નંબર અને નવા નંબર બંને ભરો. આ સિવાય તમારા જૂના નંબર નવા સિમની સાથે વાપરવા ઇચ્છો છો તો વોટ્સઅપ એકાઉન્ટને કંઇ કરવાનું રહેશે નહીં.
– વોટ્સઅપના વેરિફિકેશનથી બચવા માટે યુઝર્સ તેનો ઉપયોગ નહીં કરી શકતા હોય. હવે વોટ્સઅપ તમને વેરિફિકેશનનો અન્ય રસ્તો પૂછશે. આ સમયે ‘Verify through SMS’ પર ક્લિક કરો અને તમારું ઇમેલ એડ્રેસ નાંખો. જ્યારે તમે સેન્ડ બટન પર ક્લિક કરો છો ત્યારે આ સમયે 2 સેકંડની અંદર કેન્સલ બટન પર ક્લિક કરો અને ઓથોરાઇઝેશન પ્રોસેસને બંધ કરશે.
– હવે યુઝર્સને એક અન્ય એપ સ્પૂફ ટેકસ્ટ મેસેજની જરૂર રહે છે.
– આ એપમાં કેટલીક ડિટેલ્સ ભરવાની હોય છે અને સાથે નીચે આપેલી ડિટેલ્સનો ઉપયોગ પણ કરવાનો રહે છે.
To: +447900347295
From: + (કંટ્રી કોડ)(મોબાઇલ નંબર)
Message: તમારું ઇમેલ એડ્રેસ
– જ્યારે તમે મેસેજને એક સ્પૂફ નંબરથી મોકલો છો અને સાથે તમારા મિત્રોથી આ નંબરની મદદથી કામ કરી શકો છો.
સાભાર -techgyd.com
વોટ્સઅપમાં ઓટો ઇમેજ ડાઉનલોડ બંધ કરવા
પહેલાં યુઝર્સને વોટ્સઅપની ઓટો ઇમેજ ડાઉનલોડને બંધ કરવાને માટે વોટ્સઅપ પ્લસ એપની જરૂર રહેતી હતી. હવે આના વિના એલગ એપની મદદથી તેને બંધ કરી શકાય છે. તેના માટે વોટ્સઅપના એકાઉન્ટ સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ>ચેટ સેટિંગ્સ>મીડિયા ઓટો ડાઉનલોડ અને ત્યારબાદ પોતાની સુવિધા પ્રમાણે ઓપ્શન પર ક્લિક કરવાનું રહે છે. મોબાઇલ ડેટાનો ઉપયોગ કરતી સમયે વાઇફાઇથી કનેક્ટ રહો કે રોમિંગમાં રહો ત્યારે પણ.
લાસ્ટ સીન ટાઇમને કરો હાઇડ
વોટ્સઅપ ડિફોલ્ટની રીતે તમારા લાસ્ટ સીન ટાઇમટેમ્સ બતાવે છે. તેનાથી તમારા મિત્રોને ખ્યાલ આવે છે કે તમે છેલ્લે ક્યારે વોટ્સઅપ જોયું હતું. પરંતુ હવે એક એપ છે કે જેની મદદથી તેને હાઇડ કરી શકાય છે. જો તમે આઇફોન યુઝ કરી રહ્યા હોવ તો વોટ્સઅપના સેટિંગ્સમાં જઇને સેટિંગ્સ-ચેટ સેટિંગ્સ-એડવાન્સ અને પછી લાસ્ટ સીન ટાઇમટેમ્પસ પર સિલેક્ટ કરો. જો તમે એન્ડ્રોઇડ ફોન યુઝ કરો છો તો તમે થર્ડ પાર્ટી એપની જરૂર રહે છે. જેમકે ‘હાઇડ વોટ્સઅપ સ્ટેટસ’. આ એપ જ્યારે પણ તમે વોટ્સઅપ ખોલશો ત્યારે વાઇફાઇ અને ડેટા કનેક્શનને ડિસેબલ કરશે.
હાઇડ કરવાને માટે
settings> account> privacy> lastseen
વિકલ્પ પર જવાનું રહેશે. અહીં આપને અનેક ઓપ્શન મળશે. Everyone, My contacts, Nobody. તેમાં Nobody પર ક્લિક કરતાંની સાથે લાસ્ટ સીન ટાઇમસ્ટેપ્સને હાઇડ કરી દેવાશે.
iOS યુઝર્સને માટે
એપલ આઇફોન યુઝર્સને માટે લાસ્ટ સીન હાઇડ કરવાનું ફીચર પહેલેથી મળી રહે છે. આઇફોનમાં લાસ્ટસીન ટાઇમસ્ટેમ્પ દરેક યુઝર્સને એકસાથે હાઇડ કરી શકાય છે.
હાઇડ કરવાને માટે
Settings > Chat settings > Advanced>  ‘Last Seen Timestamp’ વિકલ્પ પર જાઓ. અહીં લાસ્ટ સીન ટાઇમ સ્ટેમ્પને હાઇડ કરી શકાય છે.
ઇમ્પોટન્ટ કોન્ટેક્ટના બનાવો શોર્ટક્ટસ
જો તમે તમારા વોટ્સઅપ કમ્યુનિકેશનને વધારે ફાસ્ટ કરવા ઇચ્છો છો તો આ ટ્રિક તેમાં મદદ કરી શકે છે. આ માટે તમારે ફેવરિટ કોન્ટેક્ટને એક ગ્રુપમાં સામેલ કરી લેવા અને સાથે હોમ સ્ક્રીન પર દેખાવા લાગશે, એમ કરો કે જો તમે એન્ડ્રોઇડ યુઝર છો તો તેના ફ્રેન્ડના પોપ અપ મેનુમાં જઇને એડ કર્ન્વસેશન શોર્ટકટ કરો. તમારી હોમ સ્ક્રીન પર દરેક ફેવરિટ ગ્રુપ દેખાવા લાગશે. જો તમે એપલ આઇઓએસ ફોન યુઝર છો તો થર્ડ પાર્ટીની જરૂર રહેશે જેવા કે 1 ટેપડબ્લયૂ. આ એપ તમારા ફોનમાં વોટ્સઅપ ફેવરિટ ફ્રેન્ડના શોર્ટક્ટસની સાથે સાથે ઇમેજ એડિટર અને એક્શન શેડ્યુલરના ફીચર આપે છે.
બ્લૂ ટિક્સને હાઇડ કરવી
વોટ્સઅપ પર બ્લૂટિક્સ ફીચરને હાઇડ કરવા માટેના અપડેટ પણ આવી ગયા છે. આ માટે વોટ્સઅપના લેટેસ્ટ સિક્યુરિટી વર્ઝન (2.11.444)ને ડાઉનલોડ કરવાનું રહે છે. યુઝર્સને માટે ધ્યાન રાખવાનું રહેશે કે આ વર્ઝન અધિકારિક સાઇટથી ડાઉનલોડ કરાય. ગૂગલ પ્લેથી નહીં.
આ રીતે કરો બ્લૂટિક્સને ડિસેબલ
– સૌ પહેલાં અપડેટ ડાઉનલોડ કરો.
– પોતાના ફોન પર Settings > Security > Check Unknown sources પર જઇને ગૂગલ પ્લે સિવાય થર્ડ પાર્ટી એપ્સને ઇન્સ્ટોલ કરવાની પરમીશન મળશે.
– હવે ડાઉનલોડ કરેલી apk ફાઇલને ફોનમાં ઇન્સ્ટોલ કરો.
શું કરશો ફાઇલને ઇન્સ્ટોલ કર્યા બાદ?
– વોટ્સઅપની સેટિંગ્સમાં જાઓ.
– Settings > Account > Privacy પર જઇને રિડ રિસિપ્ટ્સ ફીચરને અનચેક કરો.
વોટ્સઅપ મેસેજને લોક કરો
વોટ્સઅપના મેસેજને લોક કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવાનો રહેશે. ‘WhatsApp Lock’ નામથી આ એપને ગૂગલ પ્લે પરથી ડાઉનલોડ કરી શકાય છે. ગૂગલ પ્લે પર આ એપને ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપની સિવાય App Lock પણ મળી રહે છે. જે ન તો ફક્ત વોટ્સઅપ પરંતુ અન્ય એપ્લીકેશન પણ લોક કરી શકે છે. ખાસ કરીને એપની મદદથી ગેલેરી, ફોટોઝ, વીડિયોઝ, મેસેજ પર પણ પાસવર્ડને સેટ કરી શકાય છે. આ બાદ તેને ખોલવાને માટે યુઝર્સે પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. આ એપ્સ ગૂગલ પ્લે પર ફ્રીમાં મળી રહે છે.
આ એપનું એક વર્ઝન બ્લેકબેરીના યુઝર્સને માટે પણ છે. તેના માટે Lock for WhatsApp એપને બ્લેકબેરી સ્ટોર પર સર્ચ કરવાનું રહે છે
વોટ્સઅપથી શેર કરો કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (ZIP, PDF, APK, EXE, RAR)
ખાસ કરીને વોટ્સઅપની સાઉન્ડ ફાઇલ્સ અને ફોટોઝને મોકલી શકાય છે. તેના માટે યુઝર્સ કમ્પ્રેસ્ડ ફાઇલ્સ (અનેક ફાઇલ્સને એક સાથે ક્લબ કરવી)ને મોકલી શકે છે.
તે માટે અપનાવો આ સ્ટેપ્સ
– ફોનમાં ડ્રોપબોક્સ અને ક્લાઉડ સેન્ડ એપને ડાઉનલોડ કરો. આ બંને એપ્સ આઇઓએસ અને એન્ડ્રોઇડ સ્ટોર્સ પર મળી રહે છે.
– ક્લાઉડ સેન્ડ એપને ખોલો, આ એપ પ્રોસેસ થતાંની સાથે તમારા ડ્રોપબોક્સનો ઉપયોગ કરવાનું કહેશે. ક્લાઉડ સેન્ડ એકાઉન્ટથી ડ્રોપબોક્સને લિન્ક કરો.
– જે ફઆઇલ્સને વોટ્સઅપથી મોકલવાની હોય તેને ક્લાઉડસેન્ડમાં અપલોડ કરો. આમ કરવાથી તમે ફાઇલ્સને ડ્રોપ બોક્સમાં ખોલશો અને સાથે તેને જોડીને ફાઇલની લિન્ક પણ મેળવી શકો છો.
– આ લિન્કને વોટ્સઅપના કોઇપણ મેસેન્જરથી મોકલો અને સાથે ફાઇલ તમારા દોસ્તો દ્વારા કોઇપણ અવરોધ વિના ડાઉનલોડ કરી શકાય છે.
વોટ્સઅપમાં જૂના મેસેજના બેકઅપ બનાવવાને માટે
જો તમે ફોન બદલવા ઇચ્છતા હોવ તે પછી ફોનને ફોર્મેટ કરવા ઇચ્છતા હોવ તો તમારા વોટ્સઅપ મેસેજ ડિલિટ થવાનો ભય રહે છે. તેના માટે વોટ્સઅપનો બેકઅપ રાખવો આવશ્યક બને છે.
મેસેજ બેકઅપ કરવાને માટે કરાશે આ કામ
* Settings > Chat Settings > Chat Backup>  Back Up Now પર ક્લિક કરો. આ શોર્ટકટ આઇઓએસ યુઝર્સને માટે છે.
એન્ડ્રોઇડ યુઝર્સને માટે
Settings > Chat settings >Backup conversations આ શોર્ટકટથી વોટ્સઅપની ફાઇલ્સ કોપી થશે નહીં. તેના માટે ફાઇલ મેનેજરમાં જઇને /sdcard/WhatsApp/Media પરથી મીડિયા ફાઇલ્સને અલગથી કોપી કરવાની રહે છે.
સાભાર: Divya Bhaskar.com