29 June 2015

જોવાલાયક ધામ

કબીરવડ :💍

શુકલતીર્થની નજીક, નર્મદાના પટની મધ્યમાં આ વિશાળ વડ આવેલો છે. માન્યતા એવી છે કે કબીરજીએ ભારતભ્રમણ દરમિયાન દાતણ ફેંકયુંજેમાંથી આ વડ ઊગી નીકળ્યો. વડનું મૂળ થડ શોધવું મુશ્કે્લ છે. આ વડ આશરે 600 વર્ષ જૂનો હોવાનું અનુમાન છે.

🈴રાજપીપળા :🈴

રજવાડાની રાજધાનીનું શહેર છે. અહીંનો હજાર બારીવાળો રાજમહેલ જોવાલાયક છે. આ સ્થળ તેની રમણીયતાને કારણે ગુજરાતી ફિલ્મોનાં શુટિંગનું સ્થાન બની ગયું છે.

🚺અંકલેશ્વર🚺

 :ભરૂચથી 12 કિમી દક્ષિણે આવેલું અંકલેશ્વર ખનિજ તેલ માટે જાણીતું છે. ગુજરાતમાં સૌથી સારું અને સૌથી વધુ તેલ આપનારું તેલક્ષેત્ર છે. અહીંથી નીકળતું તેલ શુદ્ધ થવા વડોદરા પાસેની કોયલી રિફાઇનરીમાં મોકલવામાં આવે છે.

⭕ભાડભૂત⭕

 :ભરૂચથી આશરે 23 કિમી દૂર આવેલા આ ધાર્મિક સ્થળે દર 18 વર્ષે કુંભમેળો ભરાય છે.

🕦કરજણ 🕗

:રંગઅવધૂત મહારાજનો આશ્રમ અહીં છે.

🔶બોચાસણ :🔶

અક્ષર પુરુષોતમ સંસ્થારનું વડુંમથક બોચારણ બોરસદ – તારાપુર માર્ગ પર આવેલું છે.

🔵ડાકોર :🔵

નડિયાદથી લગભગ 40 કિમી પૂર્વે આવેલું ડાકોર-મૂળ ડંકપુર-કૃષ્ણુભક્તોનું મોટું ધામ છે. સુપ્રસિદ્ધ ડાકોરનું મંદિર ઈ. સ. 1828 માં શ્રી ગોપાળરાવ જગન્નાપથ તામ્વેકરે વૈદિક વિધિથી બંધાવ્યું હતું તેવા લેખ મળે છે. આ મંદિરને 8 ધુમ્મ્ટ છે અને 24 શિખરો છે. નિજમંદિરમાં બિરાજતી મૂર્તિ સાડા ત્રણ ફૂટી ઊંચી અને દોઢ ફૂટ પહોળી છે. આખી મૂર્તિ કાળા કસોટી પથ્થરની બનેલી છે. અને તે 11 મી સદીની હોવાનું મનાય છે.

🔴ગળતેશ્વર🔴

 :ડાકોરથી 16 કિમી દૂર મહી કાંઠે આવેલું સોલંકીયુગનું આ શિવાલય જોવા જેવું છે. મહી અને ગળતી નદીનું આ સંગમતીર્થ એક પિકનિક સ્થકળ બન્યું છે.

🔱કપડવંજ :🔱

કપડવંજ જૂનું ઐતિહાસિક સ્થાન છે.અહીંની કુંકાવાવ જાણીતી છે. કપડવંજના કીર્તિસ્તંભ (તોરણ) પ્રાચીન યુગની કીર્તિગાથા ગાતાંઅકબંધ ઊભાં છે.

🔘ઉત્કંઠેશ્વર🔘

 :કપડવંજથી દસેક કિમી દૂર વાત્રક કાંઠે ઉત્કંઠેશ્વરનું શિવાલય છે. 108 પગથિયાં ચઢતાં જમણી બાજુએ ગોખ છે. તેમાં શ્રી જગદંબાનું સ્થાંનક છે. અહીં વિવિધ સ્થાનેથી લોકો વાળ ઉતરાવવા આવે છે.

◾શામળાજી ◾

:સાબરકાંઠા જિલ્લામાં ડુંગરો વચ્ચે મેશ્વો નદીના કિનારે આવેલું આ વેશ્ણવતીર્થ શિલ્પાસૌંદર્યની ર્દષ્ટિએ અવલોકનીય છે. અહીં ચતુર્ભુજ વિષ્ણુંની ગદા ધારણ કરેલ શ્યાલમ મૂર્તિ વિરાજે છે એટલે આ સ્થળ ગદાધરપૂરી પણ કહેવાય છે. દર કારતક સુદ પૂનમે યોજાતા અહીંના મેળામાં જાતજાતના પશુઓની લે-વેચ થાય છ

◼ે.ઈડર ◼

:હિંમતનગરની ઉત્તરે ઈડર ગામમાં જ લગભગ 800 ફૂટ ઊંચો ડુંગર છે. એક વાર આ ગઢ જીતવો એટલું કપરું ગણાતું કે ‘ઈડરિયો ગઢ જીત્યા‘ એવી લોકોક્તિ પ્રચલિત થઈ

🌚.ખેડબ્રહ્મા 🌚

:હિંમતનગરથી 57 કિમીના અંતરે આવેલ ખેડબ્રહ્મામાં હિરણાક્ષી નદીના કાંઠે ચતુર્મુખ બ્રહ્માજીનું વિરલ મંદિર આવેલુંછે. નજીકમાં ભૃગુઋષિના આશ્રમ તરીકે ઓળખાતા આશ્રમની નજીક હિરણાક્ષી, ભીમાક્ષી અને કોસાંબી નદીઓનો સંગમ થાય છે.

🌞મહેસાણા :🌞

મહેસાણાની ભેંસો વખણાય છે અને અહીંની ‘દૂધસાગર‘ ડેરી જાણીતી છે. અમદાવાદ – દિલ્લી હાઈવે પર મહેસાણા આવતાં પહેલા ‘શંકુઝ‘ વોટરપાર્ક પર્યટકો માટે મનોરંજનના સ્થળ તરીકે પ્રસિદ્ધ થયો છે.

🌊પાટણ🌊

 :સરસ્વતી નદીના તટે વસેલું આ એક વખતનું મહાનગર ગુજરાતની રાજધાનીહતું. પાટણ એટલે ‘પતન – શહેર‘. આનુંમૂળ નામ અણહિલપુર પાટણ હતું. લગભગ હજાર વર્ષ પહેલાં બંધાયેલ સહસ્ત્રતલિંગ તળાવના અવશેષો પરથી તેની વિશાળતા, કારીગરી અને ભવ્યતાનો પરિચય મળે છે. શિલ્પ સ્થાપત્યની ભવ્યતાનું દર્શન કરાવતી રાણકી વાવ સુવિખ્યાત છે. પાટણમાં અનેક સુંદર જિનાલયો છે તથા 800 – 1000 પુરાણા અલભ્ય ગ્રંથો સચવાયા છે.

🌈સિદ્ધપુર🌈

 :માતૃશ્રાદ્ધ માટે જાણીતું સિદ્ધપુર સરસ્વ્તી નદીને કિનારેઆવેલું છે. પરંતુ સિદ્ધપુરની ખ્યાતિ તેના રુદ્રમહાલયને કારણેછે. જેના 1600 માંથી આજે માત્ર ચારેક થાંભલા અને ઉપર કમાન જેવુંથોડુંક બચ્યું છે. સિદ્ધપુરથી થોડે દૂર 12 * 12 મીટરનો એક કુંડ છે જે બિંદુ સરોવર નામે ઓળખાય છે.

🌁તારંગા 🌁

:મહેસાણા જિલ્લાંની ઉત્તરે આવેલું જૈનોનું આ યાત્રાધામ 1200 ફૂટ ઊંચા અત્યંત રમણીય ડુંગર પર આવેલું છે.

⛄મોઢેરા ⛄

:ભારતમાં માત્ર બે સૂર્યમંદિરો છે. એક કોણાર્ક (ઓરિસ્સા*)માં અનેબીજું મોઢેરામાં. પુષ્પાવતી નદીને કિનારે આવેલું આ મંદિર ઈ. સ. 1026-27 માં રાજા ભીમદેવના સમયમાં બંધાયું છે.

🌀વડનગર 🌀

:મહેસાણાથી 30 કિમી દૂર આવેલા બે પથ્થરના તોરણો શિલ્પકળા અને વાસ્તુકળાના પ્રતીક તરીકે ભારતભરમાં વિખ્યા3ત છે. દીપક રાગગાયા પછી તાનસેનના શરીરમાં થયેલા દાહનું શમન અહીંની બે સંગીતજ્ઞ બહેનો તાના અને રીરીએ મલ્હાર રાગ છેડીને કર્યું હતું.

❄બાલારામ ❄

:બનાસકાંઠા જિલ્લાનું આ એક ઉત્તમ પ્રાકૃતિક સૌંદર્યધામ છે. તે ટેકરી પર આવેલું છે

☔.અંબાજી :☔

ગુજરાતની ઉત્તર સરહદે અરવલ્લીંની પર્વતમાળામાં આરાસુર ડુંગર પર અંબાજીનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. ઉપરાંત આસપાસના જંગલોની પેદાશ લાખ, ખેર, મીણ, મધ, ગૂગળ વગેરેનું પણ બજાર છે. અંબાજીનું વિશેષ આકર્ષણ તેની નજીક આવેલો ગબ્બર પહાડ છે. ગબ્બરની ટોચ પર માતાજીનું મંદિર આવેલું છે.

⚡ભુજ ⚡

:કચ્છનું મુખ્ય મથક ભુજ 580 ફૂટ ઊંચા ભૂજિયા ડુંગરની તળેટીમાં આવેલું લગભગ 500 વર્ષ પુરાણું નગર છે. સીમાંત નગર હોઈ લશ્કરી છાવણી અને હવાઈ મથક વગેરે અહીં વિકસ્યાં છે. વાંકીચૂકી ગલીઓવાળા ભુજમાં ખાસ જોવાલાયક છે આયનામહલ, મહારાવ લખપતજીની સુંદર કોતરણીવાળી છત્રીઓ, તળાવ અને તેમાં માઈલો દૂરથી પાણી લાવતી ભૂગર્ભ નહેર. કચ્છની કલાનું શિખર એટલે આયના મહલ.

☁અંજાર :☁

ભુજથી પૂર્વ-દક્ષિણે આવેલું અંજાર પાણીદાર છરી-ચપ્પાં , સૂડીઓના ઉદ્યોગ તથા બાંધણી કળા માટે જાણીતું છે. જળેશ્વર મહાદેવતથા જેસલ-તોરલની સમાધિ વિખ્યાત છે. અંજારથી લગભગ 4 કિમીના અંતરે જંગલી ગધેડા (ઘુડખર) ફેબ્રુઆરીથીજૂન સુધીમાં જોઈ શકાય છે.

⛅ધીણોધરનો ડુંગર⛅

 :ભુજથી આશરે 60 કિમી દૂર આવેલો આ ડુંગર દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત છે. ડુંગર લગભગ 1250 ફૂટ ઊંચો છે. આ ડુંગરમાં થાનમઠ આવેલો છે કે જે પીર અને યોગીઓની રહેવાની જગ્યા છે

☀.વેમુ ☀

:કચ્છ ના મોટા રણની દક્ષિણ સરહદે એક નાનું ગામ છે. છેલ્લાં 250 વર્ષોથી આ ગામના લોકો પોતાના મુખીની શહાદતનો શોક પાળી રહ્યાં છ

🌘🌐નારાયણ સરોવર :ભારતનાં પાંચ મુખ્ય પવિત્ર સરોવરોમાં નારાયણ સરોવરની ગણના થાય છે. આ સ્થળ વૈષ્ણવ ધર્મીઓનુ યાત્રાધામ છે.

🌖મુંદ્રા🌖

 :મુંદ્રા વાડી – બગીચા અને તંદુરસ્ત આબોહવાને કારણે કચ્છનાલીલા પ્રદેશ તરીકે ઓળખાય છે. અહીં ખારેકનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છ

🌝ે.માંડવી🌝

 :ભુજથી દક્ષિણ-પશ્ચિમમાં આશરે 60 કિમીના અંતરે માંડવી (મડઈ) બંદર તરીકે વિકાસ પામી રહેલું સ્થળ છે. માંડવીનો કિનારો ખૂબ રળિયામણો હોવાથી એક ટીબી સેનેટોરિયમ પણ છે. પવનચક્કીથી વીજળીનું વ્યાપારી ધોરણે ઉત્પાદન થાય છે.

🌱🌼ધોળાવીરા🌼

 :ઈ. સ. 1967-68 માં ભચાઉ તાલુકામાં ધોળાવીરા ટીંબાની પ્રથમ જાણ થઈ. પુરાતન તત્વના શોધ કાર્ય પ્રમાણે આ સ્થનળે 4500 વર્ષ પહેલાં એક વિશાળ અને ભવ્ય નગર હતું.

🌴કંડલા🌴

 :કચ્છનું આ બંદર અર્વાચીન પણ ભારતનાં અગત્યનાં બંદરોમાંનું એક બની રહ્યું છે. તે ફ્રી પોર્ટ છે.

🌱વઢવાણ 🌱

:વઢવાણ (જૂના સમયનું વર્ધમાનપુર) અને આધુનિક સુરેન્દ્ર નગરની વચ્ચે ભોગાવો નદી વહે છે. ગામમાં સુંદર – શિલ્પસ્થાપત્યભરી માધાવાવ છે. સતી રાણકદેવીની દેરીપ્રખ્યાત છે. વઢવાણ સૌરાષ્ટ્રંનો દરવાજો કહેવાય છે. આઝાદી પછી ભારતમાં સૌપ્રથમ વિલીન થનારું રાજ્ય વઢવાણ હતું.

🌳ચોટીલા :🌳

ઝવેરચંદ મેઘાણીનું ચોટીલા સુરેન્દ્રનગરથી 57 કિમી દૂર ડુંગર પર આવેલું છે. ડુંગરની ટોચ પર ચામુંડાદેવીનું મંદિર છે.

🌵તરણેતર :🌵

તરણેતર એ ત્રિનેત્ર શબ્દાનું અપભ્રંશ છે. રાજકોટથી ઉત્તર-પૂર્વમાં 65 કિમી દૂર આવેલું તરણેતર એના મેળા માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. હાલનું મંદિર ઈ. સ. 1902 માં બંધાયું હતું.

🍄ગાંધીનગર 🍄

:સને 1964-65 માં ગાંધીનગર ગુજરાતની નવી રાજધાનીનું શહેર બન્યું આખું નગર જ નવેસરથી વસાવાયું. ચંડીગઢના સ્થપતિ લા કાર્બુઝિયેરના નગરયોજના પર ગાંધીનગરની આયોજન-કલ્પના કરવામાં આવી. આખું શહેર 30 સેકટરમાં વિભાજિત કરવામાં આવ્યું. વિધાનસભાનું સ્થાપત્ય કલાત્મંક છે. શહેરમાં સુંદર બગીચાઓ ઉપરાંત લાખો વૃક્ષો ઉગાડાયાં છે.ગાંધીનગરનું અનોખું આકર્ષણ છે. અક્ષરધામ. ભગવાન શ્રી સ્વાંમીનારાયણની સ્મૃતિમાં સર્જાયેલું આ સંસ્કૃતિ તીર્થ કુલ 23 એકર ધરતી પર પથરાયેલું છે.છ વર્ષના સમયગાળામાં બંધાયેલું આ મંદિર 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબું અને 131 ફૂટ પહોળું છે. મંદિરના મધ્યંસ્થ ખંડમાં ભગવાન સ્વામીનારાયણની સાત ફૂટ ઊંચી સુવર્ણમંડિત મૂર્તિ બિરાજમાન છે

🍃.અડાલજ🍂

 :ગાંધીનગરથી અમદાવાદના રસ્તે 10 કિમીના અંતરે અડાલજ ગામની ઐંતિહાસિક વાવનું સ્થાપત્ય્ વિશ્વના પ્રવાસીઓનું આકર્ષણ બન્યું છે. આ વાવ રાણી રુદાબાઈએ તેના પતિ રાજા વીરસિંહની યાદમાં સને 1499 માં બંધાવી હતી. તેને 5 માળ છે. વાવની કુલ લંબાઈ 84 મીટર જેટલી છે.

🌲લોથલ 🌲

:અમદાવાદની પશ્ચિમે 84 કિમીના અંતરે આવેલા લોથલમાંથી હડપ્પા સંસ્કૃતિના લગભગ ચાર હજાર વર્ષ પૂર્વેના અવશેષો મળી આવ્યા છે. આ સમૃદ્ધ બંદરનો નાશ પૂરને કારણે થયો હોવાનું મનાય છે.

🌾ધોળકા :🌾

લોથલની પૂર્વે આવેલા ધોળકા ગામમાં મીનળદેવીએ બંધાવેલું મલાવ તળાવ છે. ધોળકા જામફળની વાડીઓ માટે જાણીતું છે. ત્યાંથી દક્ષિણ-પૂર્વમાં અમદાવાદ-ખેડા જિલ્લાઆની સરહદે ત્રણ નદીઓનાં સંગમ સ્થળે વૌઠાનો મેળો ભરાય છે.

🌿નળ સરોવર :🌿

અમદાવાદથી દક્ષિણ-પશ્ચિમે આશરે 60 કિમીના અંતરે આવેલું નળ સરોવરઆશરે 115 ચો કિમીનો ઘેરાવો ધરાવેછે. વચમાં આશરે 350 જેટલા નાના બેટ છે. નળ સરોવરનું આંતરરાષ્ટ્રીય મહત્વ છે, કારણ કેશિયાળા દરમિયાન દેશપરદેશનાં પક્ષીઓનાં ટોળેટોળાં આવે છે. આમાં સૂરખાબનું આકર્ષણ વધુ રહે છે.


🍁અમદાવાદ 🍁

:સાબરમતીના કિનારે આશાવલ અને કર્ણાવતી નામનાં બે નગરો હતાં. ત્યારથી શરૂ થઈને અર્વાચીન અમદાવાદ સુધીનો એક રાજકીય અને સાંસ્કૃંતિક ઈતિહાસ છે. સને 1411ના એપ્રિલ માસની પહેલી તારીખે અહમદ શાહે પ્રથમ ઈંટ મૂકીશહેરનું નિર્માણ શરૂ કર્યું. અમદાવાદમાં બે કિલ્લા છે : ભદ્રનો અને ગાયકવાડની હવેલીનો. ત્રણ દરવાજાની અંદર જતાં જમણે હાથે વિશાળ જામા મસ્જિદ આવેલી છેજે સને 1423 માં બંધાયેલી. આ સિવાય ઝકરિયા મસ્જિદ, રાણી રૂપમતીની મસ્જિદ પણ પ્રખ્યાત છે.સને 1572 માં બંધાયેલી સીદી સૈયદની જાળીઓ વિશ્વવિખ્યા્ત છે. કુતુબુદ્દીન હૌજે કુતુબ તળાવ 1451 માં બંધાવેલું જે આજે કાંકરિયા તળાવ તરીકે ઓળખાય છે. 76 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવો લગભગ 2 કિમી જેટલોછે તથા વ્યા્સ 650 મીટર છે. વચમાંઆવેલી નગીનાવાડી તેની સુંદરતામાં વધારો કરે છે. કુશળ પ્રાણીવિદ્દ રૂબીન ડેવિડના પ્રયાસોથી કાંકરિયાની આસપાસની ટેકરીઓ પર વિકસેલા બાળક્રીડાંગણ, પ્રાણીસંગ્રહ, જળચરસંગ્રહ ગુજરાતનું આગવું ગૌરવ ગણાય છે. સને 1450 માં સીદી બશીરની મસ્જિદના ઝૂલતા મિનારાઓની રચના થઈ.1850માં દિલ્લી દરવાજા બહાર પ્રેમચંદ સલાટે સફેદ આરસનું હઠીસિંગનું જિનાલય રચ્યું. બીજાં ધર્મસ્થાનોમાં પાંડુરંગ આઠવલેજીનું ભાવનિર્ઝરમાંનું યોગેશ્વરનું મંદિર, ચિન્મય મિશન,હરેકૃષ્ણા સંપ્રદાયનું ઇસ્કોન મંદિર અને સોલા ખાતે ભાગવત વિદ્યાપીઠ છે.નૃત્યક્ષેત્રે શ્રીમતી મૃણાલિની સારાભાઈની દર્પણ સંસ્થા અને કુમુદિની લાખિયાની કદંબ સંસ્થાકામ કરી રહી છે. સ્થાપત્ય શિક્ષણક્ષેત્રે સ્કૂલ ઓફ આર્કિટેકચર, કલાનો રોજિંદા જીવન સાથે સંદર્ભ રચતી એન.આઈ.ડી. અને ઉદ્યોગ સંચાલનના શિક્ષણ માટેની આઈ. આઈ. એમ. ભારતભરની બેનમૂન સંસ્થાઓ છે. ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠ સ્વતંત્ર વિદ્યાપીઠ તરીકે ગાંધીવિચારને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપી રહી છે. વિજ્ઞાન ક્ષેત્રે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, ઔદ્યોગિક સંશોધન માટેની અટિરા તો અંધ-બહેરાંમૂગાં માટેની બી. એમ. એ. સંસ્થાઓની નામના દેશ-વિદેશમાંછે. સરખેજ નજીક વિશાલા એક વિશિષ્ટ પ્રકારનું નાસ્તા ગૃહ છે. જેમાં ગામડાનું વાતાવરણ ઊભુંકરવામાં આવ્યું છે. અહીં વિવિધ પ્રકારના વાસણોનો સંગ્રહ છે.સને 1915માં રાષ્ટ્રટપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતીના કાંઠે ‘સત્યાગ્રહ આશ્રમ‘ની સ્થાપના કરી હતી. અહીંયા ગાંધીજીનું નિવાસસ્થાન હ્રદયકુંજ આવેલું છે

🌻.મોરબી🌹

 :મચ્છુ નદીને કિનારે મોરબી વસ્યું છે. શિલ્પયુક્ત મણિમંદિર કળાનો ઉત્કૃઊષ્ટ્ નમૂનો છે. મોરબીમાં ઘડિયાળ તથા પોટરી બનાવવાના ઉદ્યોગ ખૂબ વિકસ્યા છે.નજીકમાં નાનકડું ગામ ટંકારા આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદજીનું જન્મ સ્થાન છે.

🌹વાંકાનેર :🌹

રાજકોટથી 38 કિમી દૂર વાંકાનેરમાં મહારાજાનો મહેલ દર્શનીય છે. મહારાજાના વિશિષ્ટ શોખની યાદગીરી રૂપે પુરાણી મોટરોનાં મોડલો (વિન્ટેજ કારો)નોમોટો સંગ્રહ પણ છે. પોટરી ઉદ્યોગ વિકાસ પામ્યો છે

🍀.રાજકોટ :🍀

રાજકોટની સ્થાપના સોળમી સદીમાં કુંવર વિભોજી જાડેજા નામના રાજપૂત સરદારે કરી. અહીંની રાજકુમાર કોલેજ જાણીતી શિક્ષણ સંસ્થા છે. મહાત્મા ગાંધીના પરિવારનું પૈતૃક સ્થાંન કબા ગાંધીનો ડેલો, વોટ્સન સંગ્રહાલય ખ્યાંતનામ છે.

💿ગોંડલ 💿

:રાજકોટથી 30 કિમીના અંતરે આવેલું ગોંડલ ભુવનેશ્વરી દેવી તથા સ્વામીનારાયણ સંપ્રદાયના મંદિરોને લીધે જાણીતું છે. ગોંડલગોંડલી નદીના કિનારે વસેલું છે.

💮વીરપુર 💮

:રાજકોટથી દક્ષિણે 38 કિમી દૂર વીરપુર સંત જલારામના સ્થાનકને કારણે ખ્યાતનામ બન્યું છે.

💢જામનગર💢

 :સને 1540 માં જામ રાવળે કચ્છ છોડીને જામનગર શહેર વસાવેલું. શહેર વચ્ચે્ના રણમલ તળાવમાં આવેલો લાખોટા મહેલ વીરતા અને પ્રેમનું પ્રતીક છે. સૌરાષ્ટ્રેનું પેરિસ કહેવાતું જામનગર એક વખત છોટે કાશી તરીકે પણ ઓળખાતું. આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજીએ સ્થાપેલી રસાયણ શાળાઓએ આજે ઝંડુ ફાર્મસીનું રૂપ ધારણ કર્યું છે. શહેરમાં આવેલી આયુર્વેદિક યુનિવર્સિટી અને સૌર– ચિકિત્સા માટેનું સોલેરિયમ પ્રખ્યાત છે. અહીંનું સ્મશાન માણેકબાઈ મુક્તિધામ અનોખું છે. રણમલ તળાવની અગ્નિ દિશાએ બાલા હનુમાન મંદિર છે. જેનું નામ ‘ગિનેસ બુક‘માં નોંધાયું છે, કારણ કે 1 ઓગષ્ટં 1964 થી શરૂ થયેલ શ્રી રામ… અખંડ ધુન નિરંતર ચાલુ રહી છે. જામનગરની એક તરફ બંધ બાંધીને બનાવેલું રણજીતસાગર છે તો બીજી બાજુ બેડી બંદર છે. બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્વનું મથક છે. નજીકના બાલાછડીમાં સૈનિકશાળા છે. દરિયામાં 22 કિમી દૂર પરવાળાના સુંદર રંગોના ખડકોવાળા ટાપુઓ પીરોટન ટાપુઓ તરીકે ઓળખાય છે. આ ટાપુઓની આસપાસનો 170 ચો કિમી વિસ્તાર ‘દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન‘ જાહેર કરાયો છે

🎈.દ્વારકા 🎈

:દ્વારકા હિન્દુંઓનાં ચાર યાત્રાધામો પૈકીનું એક છે. દ્વારકામાં 2500 વર્ષ જૂનું દ્વારકાધીશનું મંદિર છે. પાંચ માળનું વિશાળ મંદિર 60 સ્તંભો પરઊભું છે. નજીકમાં જ શ્રીમદ શંકરાચાર્યનું શારદાપીઠ આવેલું છે. દ્વારકાથી 32 કિમી દૂર શંખોદ્વાર બેટ છે કે જે બેટ દ્વારકા તરીકે ઓળખાય છે. જામનગર અને દ્વારકા વચ્ચેં મીઠાપુરમાં ટાટા કેમિકલનું મીઠાનું કારખાનું છે.

🔥પોરબંદર :🔥

સૌરાષ્ટ્રના દરિયાકિનારે આવેલું પોરબંદર મહાત્મા ગાંધીનું જન્મ સ્થાન છે. આને સુદામાપુરી પણ કહે છે. અહીં મોટી સંખ્યામાં ‘સીદ્દી‘ જાતિના લોકો વસ્યા છે, જેઓનું મૂળ વતન આફ્રિકા માનવામાં આવે છે. અહીંનાજોવાલાયક સ્થળોમાં ગાંધીજીવનની ઝાંખી કરાવતું કીર્તિમંદિર, સુદામામંદિર, નેહરુ ૫લેનેટોરિયમ, ભારત મંદિર તથા સમુદ્રતટ વગેરે ગણાવી શકાય.

💎અહમદપુર – માંડવી 💎:દરિયાકિનારે આવેલું નયનરમ્ય નૈસર્ગિક સૌંદર્ય ધરાવતું સ્થટળછે.

🌸જૂનાગઢ🌸

 :ગિરનારની છાયામાં વિસ્તરરેલું નગર જૂનાગઢ ભક્ત નરસિંહ મહેતાની નગરી ગણાય છે. હડપ્પાઓની સંસ્કૃતિ પહેલાંના અવશેષો અહીંથી મળી આવ્યા છે. ગિરનાર જવાના રસ્તે અશોકે કોતરાવેલ શિલાલેખ છે.

💥ગિરનાર 💥

:ગિરનાર પર્વતની 600 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે દસ હજારપગથિયાં ચડવાં પડે છે. ગિરનાર મુખ્યત્વે જૈન તીર્થધામ છે. ગિરનાર રૈવતાચલના નામે પણ ઓળખાય છે. ટોચ પર સૌથી મોટું નેમિનાથજીનું દેરાસર છે. છેક ટોચે અંબાજીનું મંદિર છે.

🌏સાસણગીર 🌏

:ગીરની તળેટીમાંથી સમુદ્ર સુધીનાદક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારમાં વિસ્તારેલું સાસણગીરનું જંગલ સિંહોના અભયારણ્ય તરીકે પ્રખ્યાત છે. વનસ્પ્તિશાસ્ત્રીઓના અભિપ્રાય મુજબ અહીં લગભગ 50 જાતનાં ઘાસ ઊગે છે. ગીરનાં બીજાં નોંધપાત્ર પ્રાણી છે નીલગાય અને મોટાં શીંગડાંવાળી ભેંસ.

🍁તુલસીશ્યાસમ🍁

 :ગિર પ્રદેશની મધ્યમાં આવેલા આ સ્થળે સાત કુંડ છે. તેનું પાણી 70થી 80 C જેટલું ગરમ રહે છે.

🎋ચોરવાડ 🎋

:ભૂતકાળમાં ચાંચિયાઓ માટેના સ્થળચોરવાડનું મૂળ નામ ચારુવાડી છે. આ સ્થળ નારિયેળ, નાગરવેલનાં પાન અને સોપારી માટે પ્રસિદ્ધ છે. જૂનાગઢના નવાબો માટે આ ઉનાળાનો મુકામ હતો. નવાબનો ગ્રીષ્મ મહેલ આજે હોલીડે-હોમમાં ફેરવાઈ ગયો છે.

📺સોમનાથ 📺

:સોમનાથ એ ભારતમાં શૈવ સંપ્રદાયનાં અત્યંત પવિત્ર એવા બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે. વેરાવળથી 5 કિમી દૂર દરિયાકિનારે આવેલું સોમનાથ 17 વખત લૂંટાયું અને બંધાતું રહ્યું છે. સને 1950 માં સોમનાથના નવનિર્માણનું કામ શરૂ થયું. જેમાં સરદાર પટેલનો સિંહ ફાળો રહ્યો. સને 1995માં સોમનાથની ફરીથી નવરચના કરાઈ હતી.મંદિરની નજીકમાં ભગવાન શ્રીકૃષ્ણને પારધીએ તીર માર્યુંહતું તે ભાલકાતીર્થ છે.

📢લાઠી 📢

:અમરેલીનું લાઠી ગામ રાજવી કવિ કલાપીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે.

🎋ભાવનગર 🌟:ભાવનગરની સ્થાપના મહારાજ ભાવસિંહજી પહેલાએ 1723 માં વડવા ગામ નજીક કરી. બુનિયાદી શિક્ષણ માટે દક્ષિણામૂર્તિ સંસ્થાની શરૂઆત અહીં થઈ. ગાંધી સ્મૃતિ, બાર્ટન લાઇબ્રેરી, બહેરા – મૂંગાશાળા, લોકમિલાપ, સોલ્ટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, ગૌરીશંકર તળાવ, તખતેશ્વર મંદિર વગેરે જાણીતાં છે.

🌟ગઢડા🌟

 :ભાવનગરથી ઉત્તર – પશ્ચિમે આવેલું ગઢડા સ્વાસમીનારાયણ સંપ્રદાયનું મહત્વનું ધામ છે

.🌷પાલિતાણા 🌷

:પાલિતાણા પાસેના 503 મીટર ઊંચા શેત્રુંજ્ય પર્વતમાળા પરનાં 108મોટાં દેરાસર અને 872 નાની દેરીઓવિશ્વ પ્રસિદ્ધ છે. આ પર્વતને પુંડરિક ગિરિ પણ કહે છે. અગિયારમાં સૈકાનાં આ મંદિરો મોટે ભાગે આરસપહાણ અને સફેદ પથ્થરોથી બંધાયેલાં છે. શેત્રુંજ્ય ચડતાં જમણી બાજુએ આધુનિક યુગમાં બંધાયેલું સમવસરણમંદિર આવેલું છે.



🌺વેળાવદર 🌺

:અમદાવાદ-ભાવનગર રસ્તાં ઉપર વલભીપુર નજીક 8 ચો કિમી વિસ્તારમાં વેળાવદરનો દુનિયાનો સૌથી મોટો કાળીયાર રાષ્ટ્રીય પાર્ક આવેલો છે.

28 June 2015

मोदी सरकार के कैबिनेट मंत्री....



1. राजनाथ सिंह
(BJP UP-Lucknow)

गृह मंत्रालय
+911123353881

2. सुषमा स्वराज
(BJP MP-Vidisha)

विदेश मंत्रालय, विदेश मामले मंत्रालय
+919868181930

3. अरुण जेटली (BJP)
वित्त मंत्रालय, कॉर्पोरेट मामले, सूचना एवं प्रसारण मंत्रालय


4. एम वेंकैया नायडू
(BJP KARNATAK)

शहरी विकास मंत्रालय, आवास तथा शहरी गरीबी उन्‍मूलन, संसदीय मामले
+919868181988

5. नितिन गडकरी
(BJP MH-Nagpur)
सड़क परिवहन एवं राजमार्ग, शिपिंग मंत्रालय
+917122727145

6. मनोहर पर्रिकर
(BJP Goa)
रक्षा मंत्रालय
+919822131213

7. सुरेश प्रभु (BJP MH)
रेल मंत्रालय
+919821589555

8. डीवी सदानंद गौड़ा
(BJP KRNTK-Udupi Chikmanglur)
कानून एवं न्‍याय मंत्रालय
+919448123249

9. उमा भारती
 (BJP UP-Jhansi)
जलसंसाधन मंत्रालय, नदी विकास तथा गंगा पुनरुद्धार
+919953813664

10. डॉ. नजमा ए हेपतुल्ला (BJP MP)
अल्पसंख्यक मंत्रालय
+919868181974

11. रामविलास पासवान (LJP BHR-Hajipur)
उपभोक्‍ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण मंत्रालय
+911123017681

12. कलराज मिश्रा
(BJP UP-Deoria)
लघु उद्योग मंत्रालय (सूक्ष्‍म, लघु तथा मझोले उद्योग)
+919818700040

13. मेनका संजय गांधी (BJP UP-Pilibhit)
महिला एवं बाल विकास मंत्रालय
+919013180192

14. अनंत कुमार
(BJP KRNTK-Bangluru)
उर्वरक एवं रसायन मंत्रालय
+919868180337

15. रविशंकर प्रसाद
(BJP BIHAR)
संचार एवं सूचना प्रौद्योगिकी
+919868181730

16. जगत प्रकाश नड्डा
(BJP Himachal)
स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय
+918800633377

17. अशोक गजपति राजू पशुपति (TD PAP-Vizianagaram)
नागरिक उड्डयन मंत्रालय
+919440822599

18. अनंत गीते
(SS MH-Raigarh)
भारी उद्योग तथा सार्वजनिक उद्यमिता मंत्रालय
+919868180319

19. हरसिमरत कौर बादल (SAD PNB-Bathinda)
खाद्य प्रसंस्‍करण उद्योग
+919013180440

20. नरेंद्र सिंह तोमर
 (BJP MP-Gwalior)
खनन एवं इस्पात मंत्रालय
+919013180134
+919425110500

21. चौधरी बीरेंदर सिंह (BJP HARYANA)
ग्रामीण विकास, पंचायती राज, पेयजल एवं स्वच्छता मंत्रालय
+919013181818

22. जुएल उरांव
(BJP Odissa-Subdrrgarh)
जनजातीय मामले
+919868180206

23. राधा मोहन सिंह
(BJP BHR-Poorvi Champaran)
कृषि मंत्रालय
+919013180251
+919431233001
+919431815551

24. थावरचंद गहलोत
(BJP MP)
सामाजिक न्‍याय तथा अधिकारिता मंत्रालय
+919711949789
+919425091516
+919868180049

25. स्मृति ईरानी (BJP)
मानव संसाधन विकास मंत्रालय
+919820075198

26. डॉ. हर्षवर्धन
(BJP Delhi-Ch Chawk)
विज्ञान एवं तकनीकी,
पृथ्वी विज्ञान मंत्रालय
+919810115311

🙏मोदी सरकार के केंद्रीय राज्य मंत्री.....

27. जनरल वीके सिंह
(BJP UP-Ghaziabad)
सांख्यिकी एवं कार्यक्रम कार्यान्‍वयन (स्‍वतंत्र प्रभार), विदेशी मामले, प्रवासी मामले

28. राव इंद्रजीत सिंह
 (BJP HR-Gurgaon)
आयोजना (स्‍वतंत्र प्रभार), रक्षा मंत्रालय
+919013180525

29. संतोष कुमार गंगवार (BJP UP-Baraiky)
कपड़ा (स्‍वतंत्र प्रभार)

30. बंडारू दत्तात्रेय
(BJP Telangana-Secundarabad)
श्रम एवं रोजगार मंत्रालय (स्वतंत्र प्रभार)
+919440585999

31. राजीव प्रताप रूडी (BJP BHR-Saran)
कौशल विकास, उद्यमिता (स्वतंत्र प्रभार), संसदीय मामले
+919811119257

32. श्रीपद येस्‍सो नाइक (BJP Goa North)
आयुष (स्वतंत्र प्रभार), स्वास्थ्य एवं परिवार कल्याण
+919822122440
+919868180630

33. धर्मेंद्र प्रधान
(BJP)
पेट्रोलियम एवं प्राकृतिक गैस (स्वतंत्र प्रभार)

34. सर्बानंदा सोनवाल
(BJP Assam-Lakhimpur)
युवा मामले और खेल
(स्‍वतंत्र प्रभार)
+919435531147

35. प्रकाश जावड़ेकर
(BJP MH)
पर्यावरण, वन एवं जलवायु परिवर्तन (स्वतंत्र प्रभार)
+919899331117

36. पीयूष गोयल
(BJP MH)
ऊर्जा (स्वतंत्र प्रभार), कोयला (स्वतंत्र प्रभार), नवीन एवं नवीकरणीय ऊर्जा (स्‍वतंत्र प्रभार)

37. डॉ. जितेंद्र सिंह
(BJP J&K-Udhampur)
पूर्वोत्‍तर क्षेत्र विकास (स्‍वतंत्र प्रभार), प्रधानमंत्री कार्यालय, कार्मिक, लोक शिकायत एवं पेंशन, परमाणु ऊर्जा विभाग, अंतरिक्ष विभाग
+919419192900

38. निर्मला सीतारमण
(BJP AP)
वाणिज्‍य एवं उद्योग (स्‍वतंत्र प्रभार)
+919910020595

39. डॉ. महेश शर्मा
 (BJP UP-Gautam Budhnagar, Noida)
संस्कृति (स्वतंत्र प्रभार), पर्यटन (स्वतंत्र प्रभार), नागरिक उड्डयन
+919873444255

40. मुख्तार अब्बास नकवी (BJP-UP)
अल्पसंख्य मामले, संसदीय मामले
+919899331115

41. राम कृपाल यादव
(BJP BHR-Patliputra)
पेयजल एवं स्वच्छता
+919431800966

42. हरिभाई पार्थीभाई चौधरी
(BJP GJ-Banaskantha)
गृह मामले
+919426502727

43. सांवर लाल जाट
(BJP RJ-Ajmer)
जल संसाधन, नदी विकास तथा गंगा पुनरुद्धार

44. मोहनभाई कल्याणजी भाई कुंडारिया
(BJP GJ-Rajkot)
कृषि
+919825005386

45. गिरिराज सिंह
(BJP BHR-Nawada)
सूक्ष्‍म, लघु तथा मझोले उद्योग
+919431018799

46. हंसराज गंगाराम अहीर (BJP MH-Chandrapur)
रसायन एवं उर्वरक
+919868180489

47. जीएम सिद्धेश्वर
 (BJP KARNATAK-Devanagere)
भारी उद्योग तथा सार्वजनिक उद्यमिता
+919868180264

48. मनोज सिन्हा
 (BJP UP-Ghazipur)
रेल
+919415209958
+918826611111

49. निहालचंद
(BJP RJ-Ganganagar)
पंचायती राज
+919414090050

50. उपेंद्र कुश्वाहा
(RLSP BHR-Karakat)
मानव संसाधन विकास
+919431026399

51. राधाकृष्णन पी-
BJP
सड़क परिवहन एवं राजमार्ग, शिपिंग


52. किरण रिजिजू
(BJP Arunachal West)
गृह मामले
+919436460000

53. कृष्णन पाल- BJP
सामाजिक न्‍याय एवं अधिकारिता

54. डॉ. संजीव कुमार बाल्यान
(BJP UP-Muzaffarnagar)
कृषि
+919219583103

55. मनसुखभाई धानजीभाई वसावा
 (BJP GJ-Bharuch)
जनजातीय मामले
+919868180050

56. रावसाहेब दादाराव दानवे
(BJP MH-Jalna)
उपभोक्ता मामले, खाद्य एवं सार्वजनिक वितरण
+919868180280

57. विष्णु देव साई
(BJP CHH Raigarh)
खनन एवं इस्पात
+919425251933


58. सुदर्शन भगत
(BJP JHR- Lohardaga)
ग्रामीण विकास
+919013180273

59. प्रो. राम शंकर कठेरिया (BJP UP Agra)
मानव संसाधन विकास
+919412750008
+919013180116

60. वाईएस चौधरी- BJP
विज्ञान एवं तकनीकी, पृथ्वी विज्ञान


61. जयंत सिन्हा
(BJP JHR-Hazaribagh)
वित्त
+919811716444

62. कर्नल राज्यवर्धन सिंह राठौर
(BJP RJ-Jaipur Rular) सूचना एवं प्रसारण
+919460996611

63. बाबुल सुप्रियो
 (BJP WB -Asansol)
शहरी विकास, आवास एवं शहरी गरीबी उन्मूलन
+919821333300
+919920033330

64. साध्वी निरंजन ज्योति (BJP UP-Fatehpur)
खाद्य प्रसंस्‍करण उद्योग
+919415532346

65. विजय सांपला
(BJP PB-Hoshiyarpur)
सामाजिक न्याय एवं अधिकारिता
+919876099143

ગુમ કે ચોરી થયેલો મોબાઇલ કવી રીતે પાછો મેળવી શકાય



1- આઇએમઇઆઇ

દરેક મોબાઇલ કે સ્માર્ટફોનનો આઇએમઇઆઇ નંબર હોય છે. તમારા ફોનથી *# ડાયલ કરીને પોતાના મોબાઇલ ફોનનો આઇઇએમઆઇ નંબર મેળવી શકો છો. આ નંબરને હંમેશા કોઇ સુરક્ષિત જગ્યાએ નોટ કરી લેવો જોઇએ. જેથી ભવિષ્યમાં જો કોઇ મોબાઇલ ખોવાઇ જાય તો તે તમારા કામમાં આવી શકે. તમે આ નંબરની મદદથી પોતાનો મોબાઇલ ફોન ટ્રેક કરી શકો છો. આઇએમઇઆઇ નંબર જોવા માટે હેન્ડસેટની બેટરી કાઢિને ફોનના પેનલમાં લાગેલા સ્ટીકરથી આઇએમઇઆઇ નંબર જોઇ શકાય છે.

2- અવાસ્ત મોબાઇલ સિક્યોરિટી

અવાસ્ત મોબાઇલ સિક્યોરિટીની મદદથી તમારો ખોવાઇ ગયેલા મોબાઇલને ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન ફ્રીમાં ડાઉનલોડ કરી શકાય છે. આનાથી તમે પોતાનો મોબાઇલ ટ્રેક કરવાની સાથે સાથે તેને કન્ટ્રોલ પણ કરી શકો છો. જયારે પણ મોબાઇલ ખોવાઇ જાય ત્યારે તમારા ખોવાઇ ગયેલા મોબાઇલમાં એક એસએમએસ મોકલીને તમે તેનું લોકેશન જાણી શકો છો.

3- મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર

મોબાઇલ ચેઝ લોકેશન ટ્રેકર પણ એક આવી જ એપ્લિકેશન છે જેની મદદથી ગુમ કે ચોરી થયેલો મોબાઇલ ટ્રેક કરવો આસાન છે. આન મદદથી આપના હેન્ડસેટમાં કોઇ બીજાનું સિમ હોવાની માહિતી મળે છે. આ એપ્લિકેશન જીપીએસ કનેક્ટીવિટીના માધ્યમથી હેન્ડસેટનું સાચુ લોકેશન દર્શાવે છે. એટલું જ નહીં લોકેશન આઇ પણ એસએમએસથી મોકલી દેશે.

4- થીફ ટ્રેકર

થીફ ટ્રેકર એપ્લિકેશન ઘણી જ મદદગાર સાબિત થશે. આ મોબાઇલ ચોરી કરનારી વ્યક્તિ અંગે પૂરી જાણકારી આપશે. ચોરી થયેલો મોબાઇલનો ઉપયોગ કરવાનું ચોર માટે પણ મુશ્કેલ થઇ જશે. અને તે આપના મોબાઇલની ખોટી જાણકારી નહીં આપી શકે. સાથે જ આમાં એક વિશેષ ફિચર એ છે કે તે મેલ દ્ધારા ફોટો ખેંચીને સેન્ડ પણ કરશે. જેનાથી મોબાઇલનું લોકેશન જાણી શકાશે.

5- સ્માર્ટ લુક

સ્માર્ટ લુક એપ્લિકેશન પણ લગભગ થીફ ટ્રેકરની જેમ જ કામ કરે છે. આ પણ આપના ફોનને ચોરનાર વ્યક્તિનો ફોટો ખેંચનીને મેલ કરી દેશે. આ જીપીએસની મદદથી તમારા મોબાઇલ ફોનનું લોકેશન જણાવતું રહેશે, જેનાથી તમે ફોન ટ્રેક કરી શકશો.

6- એન્ટી થેફટ એલાર્મ

એન્ટી થેફ્ટ એલાર્મ પણ મોબાઇલની ચોરીને રોકવામાં મદદગાર સાબિત થશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ ફોનમાંથી તેને એક્ટિવેટ કરવી પડશે. ત્યાર બાદ જો કોઇ તમારો મોબાઇલ અડવાની કોશિશ કરશે તો તમારા મોબાઇલનું એલાર્મ જોરથી વાગશે અને તમને ખબર પડી જશે કે તમારો મોબાઇલ કોણ ચોરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

7- કેસ્પર સ્કાઇ

કેસ્પર સ્કાઇ મોબાઇલ સિક્યુરિટી એપ્લિકેશન પણ અવાસ્તની જેમ ડાઉનલોડ કરી શકાય છે. જેનાથી વણજોઇતા મોબાઇલ એસએમએસ અને ટેક્સ ફિલ્ટર કરી શકાય છે. જેમાં સ્કેનર પણ છે, જે કોઇપણ મોબાઇલ એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરતાં પહેલા તમને સૂચિત કરે છે.

8. લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ

લુકઆઉટ સિક્યોરિટી એન્ડ એન્ટીવાયરસ ફ્રી એપ્લિકેશન છે. જેમાં ચોરી કે ખોવાઇ ગયેલો મોબાઇલ ગૂગલ મેપની મદદથી તેના લોકેશનને શોધી શકે છે. જો ફોન સ્વિચ ઓફ કરવામાં આવ્યો હોય તો આ એપ્લિકેશન ફોનનું છેલ્લું લોકેશન પણ બતાવે છે. આ ડિવાઇસ તમને ફોન શોધવામાં મદદ કરી શકે છે.

9- ટ્રેન્ડ માઇક્રો

ટ્રેન્ડ માઇક્રો મોબાઇલ સિક્યોરિટી એન્ડ એન્ટિવાયરસ બેસ્ટ સેલિંગ એપ્લિકેશનમાંની એક છે. જેના પ્રાઇવસી સ્કેનરની મદદથી ચોરોને દૂર રાખી શકાય છે. જો બાળકો જરૂરી ચીજો ડિલિવ કરી નાંખે છે તો કિડ્સ ફીચરની મદદથી પોતાના ફોનની કેટલીક ચીજો બ્લોક કરી શકાય છે.

10- પ્લાન બી લુકઆઉટ મોબાઇલ સિક્યુરિટી

પ્લાન બી લુકઆઉટ સિક્યોરિટી એપ્લિકેશનની મદદથી ખોવાઇ ગયેલો કે ચોરી થઇ ગયેલો ફોન લોકેશનની મદદથી આસાનીથી ટ્રેક કરી શકાય છે. આ એપ્લિકેશન જીપીએસની મદદથી આપનો ગાયબ ફોન લોકેશન બતાવતો રહેશે. જેમા પ્લાન એ અને બી પણ છે. જો કે ફોનમાંથી જીપીએસ ઓફ કરી દે તો એપ્લિકેશન આપને મેલ દ્ધારા આ વાતની જાણકારી આપશે જેથી તમને ખબર પડે કે તમારા ફોનનું છેલ્લું લોકેશન કયું હતું.

બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ રહ્યો છે.

સવારે ઉઠીને શાળાના દરવાજે જ્યારે
જોઈએ છીએ ત્યારે ૩ થી ૫
કિલોગ્રામના દફ્તર સાથે બાળકની
કરોડરજ્જુ વળેલી જોવા મળે છે. ઠાંસી
ઠાંસીને ભરેલ નોટ્સ - ગાઈડો -
પોથીઓ ( ચિત્રપોથી-નક્શાપોથી-
સ્વાધ્યાયપોથી વગેરે વગેરે ) થી ભરેલ
દફ્તર જોઈને વાલીના ચહેરા પર બાળક
દાક્તર બની જવાનો આનંદ છે. બૂટ-
મોજા - ટાઈથી સજ્જ બાળકને જોઈને
ઘડી બે ઘડી વાલી ખુશ થઈ જાય છે. અને
અન્ય બાળક કરતાં પોતાનો બાળક
કેટલો સ્માર્ટ દેખાય છે તેવા ધોળા
દિવસે સ્વપ્નો જોતો જોવા મળે છે.
વળી આજના આ યુગમાં રીક્ષા-વાનમાં
ઘેટા- બકરાંના જેમ ઠાંસી ઠાંસીને
ભરવામાં આવતા બાળકોને જોઈને પણ
વિદાય સાથે હાથ લાંબો કરતી મા ના
ચહેરા પર આનંદની કરચલીઓ ઉડીને આંખે
વળગે તેવી છે. આનંદ એ વાતનો હોય છે કે
પોતાનો બાળક kg1/kg2કે નર્સરીમાં
દાક્તર બનવા જઈ રહ્યો છે. પોતાના
બાળક માટે ધોરણ - 1 થી જ પુસ્તકો
નહિ પરંતુ ગાઈડો ખરીદી તથા તેના
પૂંઠા ચડાવવા કલાક બે કલાક દુકાને
લાઈનોમાં ઉભો રહે છે. કારણકે તેનો
બાળક ધોરણ - 1 માં દાક્તર બનવા જઈ
રહ્યો છે. ધોરણ - 1 ની ગાઈડોના
ત્રણસો - ચારસો રૂપિયા હસતા હસતા
આપે છે કારણકે તેનો બાળક ધોરણ - 1માં
દાક્તર બનવા જઈ રહ્યો છે.
ગામની સરકારી શાળા છોડીને સેલ્ફ
ફાયનાન્સ શાળામાં એડમિશન મેળવવા
બાળકના જન્મના બીજા જ દિવસથી
પાંચ વર્ષ પછીના એડમિશન માટે
હાંફતો હાંફતો વાલી દોડતો જોવા
મળે છે કારણકે તેનો  બાળક ધોરણ - 1 માં
દાક્તર બનવા જઈ રહ્યો છે. આજના
દાક્તરો – વકીલો – એંજિનિયરો કે
શિક્ષકો ભૂતકાળની સરકારી પ્રાથમિક
શાળાની જ પેદાશ છે અને સરકારી
પ્રાથમિક શાળામાં જ ભણીને આગળ
આવેલા છે તે ભૂલી જાય છે અને લાલ –
પીળી જાહેરાતોના બેનરોથી
આકર્ષાઈ પાડોશીના બાળકો સાથે
સીધી સ્પર્ધામાં પોતાના બાળકને
ઉતારવા સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં
રૂપિયાનો ઢગલો કરતો જોવા મળે છે
કારણકે તેનો બાળક ધોરણ - 1 માં
દાક્તર બનવા જઈ રહ્યો છે.
સેલ્ફ ફાઈનાન્સ શાળાઓમાં ઠાંસી
ઠાંસીને આપેલા હોમવર્કના ભારથી
ધોરણ – 1 થી વિદ્યાર્થીને આંખોના
ચશ્મા બતાવતો વાલી આંખના
દાક્તરના ત્યાં લાઈનોમાં બાળક સાથે
ઉભેલો જોવા મળતો હોય છે. વળી
બાળકના હોમવર્કમાં ગાઈડોમાંથી
ઉતારો કરી આપતી કેટલીએ માતાઓ
આજના આ યુગમાં જોવા મળે છે કારણકે
તેનો બાળક ધોરણ -1માં દાક્તર બનવા
જઈ રહ્યો છે. સરકારી ગામની
પ્રાથમિકશાળામાં ભણાવતા તાલીમી
સફળ શિક્ષકો પોતાના બાળકને દાક્તર
બનાવી જ ન શકે તેમ માની ઉકરડાની
જેમ ફાટી નીકળેલ સેલ્ફ ફાઈનાન્સ
શાળાઓમાં ટાઈ- બૂટ –સૂટથી સજ્જ
શિક્ષકો જાણે સ્વર્ગમાંથી પોતાના
બાળકને દાક્તર બનાવવા ઉતરી આવ્યા
છે અને આવી શાળાઓ તથા ટાઈ- બૂટ –
સૂટથી સજ્જ શિક્ષકોજ એમના બાળકના
દાક્તરી ભાવિના સાચા પથદર્શક –
કલ્યાણકારી છે તેવું માને છે. શાળાના
દિવાળી-ઉનાળાના પ્રવાસોમાં ઉંચી
ફી ભરી પ્રથમ નંબરે નામ નોંધાવવા
દોડતો જોવા મળે છે કારણકે તેનો
બાળક ધોરણ -1માં દાક્તર બનવા જઈ
રહ્યો છે. ટીફીનમાં કઠોળ – રોટલી-
ભાખરી- શાક જેવા સમતોલ આહારને
બદલે બજારમાં દુકાને લટકતા નમકીન –
કૂરકૂરીયા –સીંગ ભજીયાના તોરણો
ટીફીનમાં ભરી આપતાં આનંદ અનુભવે છે
કારણકે આવો બજારૂ સમતોલ આહાર
પોતાના બાળકને ધોરણ- 1 થી દાક્તર
બનાવવાનો છે.
અને હવે મિત્રો - ભૂતકાળમાં ડોકિયું
કરીએ તો
મિત્રો આજથી ત્રણ દાયકા પહેલાંનો
વિદ્યાર્થી - ફાટેલી થીગડા વાળી
ચડ્ડી –સુતરાઉ કાપડની કે ખાતરની
થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ
દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક
પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ
વપરાતી. રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે: “સર,
સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે લાકડાની ફ્રેમમાં જડેલો
કાળા પથ્થરનો સપાટ , “flat piece”.
તેની બંને બાજુની લીસી સપાટી પર
તમે માટીની પેન વડે લખી શકો. સાઈઝ
આશરે આઠ ઈંચ બાય દસ-બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા
વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને
અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે
ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર
સંભાળીને પેનને ઘસતા. “અણીદાર”
બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે
ક્યારાની ભીની માટીમાં પેનને
હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ.
બસ, “મોતીના દાણા” જેવા સુંદર
અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ.
ગુજરાતીના પાઠ હોય, ગણિતના
દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ
.... બધું કામ સ્લેટ પર કરો. કામ કરો,
શીખી લો; ભીના કપડાથી ભૂસી
નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો
.... ભીની સ્લેટને હાથમાં પકડી
હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો
બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા
કામ માટે કોરીકટ તૈયાર!
ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના
ઘડિયા તો મોઢેજ હોય. શિક્ષક પ્રત્યે
આદર-પ્રેમ.કુદરતી વાતારણમાં
પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે
કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ કોયડા
પલવારમાં ઉકેલાય.
આજના નાનકડા ભૂલકાઓને“ઈન્ફર્મેશન
એજ”માં માહિતીના ભાર નીચે
દબાયેલા જોઈને વેદના થાય છે. આપણે
તેમના બાળપણને કચડી નાખ્યું છે. ફર્સ્ટ
સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ-સાત વિષયો;
ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ.
સાદા સરવાળા માટે પણ પરાવલંબી.
દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો-
વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી
વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ
હજાર આપતાં વાલી આનંદ અનુભવે.
ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો
ખરાજ. કંપાસમાં ચાર પાંચ પેન.
દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક
અલગ નોટબુકસ ...કેટલીતો પોથીઓ
(ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી
વગેરે વગેરે) આપણે બાળકોને બોજાથી
બેવડ કરી દીધાં છે. આપણે બુક્સ-
નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને
ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું
જ! આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં
જતાં ગભરાય છે.મીટરને ફૂટમાં ફેરવતાં કે
લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા
મરી જાય છે.ઘરની ટાંકીમાં કેટલા
લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે
લોઢાના ચણા ચાવવા બરાબર છે.
માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે
આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી.
રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય
થઈ છે. ભારેખમ ગણિત પચાવવા દાખલા
ગોખતો થયો છે.ગણિત વાંચતો જોવા
મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે
છે.આજના બારમાનો કે ગુજરાતી વિષય
સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના
ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ
લોચા મારે છે.આજે બાળકને આપણે શું
આપીએ છીએ? ભાર વગરનું ભણતર કે
જીવનને રગડોળી નાખવાનું ભણતર.

चाय पीने वाले इसे जरूर पढ़े !


सिर्फ दो सौ (200) वर्ष पहले तक भारतीय घर में चाय नहीं होती थी। आज कोई भी घर आये अतिथि को पहले चाय पूछता है। ये बदलाव अंग्रेजों की देन है। कई लोग ऑफिस में दिन भर चाय लेते रहते है., यहाँ तक की उपवास में भी चाय लेते है । किसी भी डॉक्टर के पास जायेंगे तो वो शराब - सिगरेट - तम्बाखू छोड़ने को कहेगा , पर चाय नहीं,
क्योंकि यह उसे पढ़ाया नहीं गया और वह भी खुद इसका गुलाम है. परन्तु किसी अच्छे वैद्य के पास जाओगे तो वह पहले सलाह देगा चाय ना पियें। चाय की हरी पत्ती पानी में उबाल कर पीने में कोई बुराई नहीं परन्तु जहां यह फर्मेंट हो कर काली हुई सारी बुराइयां उसमे आ जाती है। आइये जानते है कैसे? अंत में विकल्प ज़रूर पढ़ लें: -
हमारे गर्म देश में चाय और गर्मी बढ़ाती है, पित्त बढ़ाती है। चाय के सेवन करने से शरीर में उपलब्ध
विटामिन्स नष्ट होते हैं। इसके सेवन से स्मरण शक्ति में दुर्बलता आती है। - चाय का सेवन लिवर पर बुरा प्रभाव डालता है।
🌞१. चाय का सेवन रक्त आदि की वास्तविक उष्मा को नष्ट करने में महत्वपूर्ण भूमिका निभाता है।
🌞 २. दूध से बनी चाय का सेवन आमाशय पर बुरा प्रभाव डालता है और पाचन क्रिया को क्षति पहुंचाता है।
🌞 ३. चाय में उपलब्ध कैफीन हृदय पर बुरा प्रभाव डालती है, अत: चाय का अधिक सेवन प्राय: हृदय के रोग को उत्पन्न करने में सहायक
होता है।
🌞 ४. चाय में कैफीन तत्व छ: प्रतिशत मात्रा में होता है जो रक्त को दूषित करने के साथ शरीर के अवयवों को कमजोर भी करता है।
🌞 ५. चाय पीने से खून गन्दा हो जाता है और चेहरे पर लाल फुंसियां निकल आती है।
🌞६. जो लोग चाय बहुत पीते है उनकी आंतें जवाब दे जाती है. कब्ज घर कर जाती है और मल निष्कासन में कठिनाई आती है।
🌞७. चाय पीने से कैंसर तक होने
की संभावना भी रहती है।
🌞८. चाय से स्नायविक गड़बडियां होती हैं, कमजोरी और पेट में गैस भी।
🌞९. चाय पीने से अनिद्रा की शिकायत भी बढ़ती जाती है।
🌞१०. चाय से न्यूरोलाजिकल गड़बड़ियां आ जाती है।
🌞 ११. चाय में उपलब्ध यूरिक एसिड से मूत्राशय या मूत्र नलिकायें निर्बल
हो जाती हैं, जिसके परिणाम स्वरूप चाय का सेवन करने वाले
व्यक्ति को बार-बार मूत्र आने की समस्या उत्पन्न हो जाती है।
🌞१२. इससे दांत खराब होते है. - रेलवे स्टेशनों या टी स्टालों पर बिकने वाली चाय का सेवन यदि न करें तो बेहतर होगा क्योंकि ये बरतन को साफ किये बिना कई बार इसी में चाय बनाते रहते हैं जिस कारण कई बार चाय विषैली हो जाती है। चाय को कभी भी दोबारा गर्म करके न पिएं तो बेहतर होगा।
🌞 १३. बाज़ार की चाय अक्सर अल्युमीनियम के भगोने में
खदका कर बनाई जाती है। चाय के अलावा यह अल्युमीनियम भी घुल कर पेट की प्रणाली को बार्बाद करने में कम भूमिका नहीं निभाता है।
🌞 १४. कई बार हम लोग बची हुई चाय को थरमस में डालकर रख देते हैं इसलिए भूलकर भी ज्यादा देर तक थरमस में रखी चाय का सेवन न करें। जितना हो सके चायपत्ती को कम उबालें तथा एक बार चाय बन जाने पर इस्तेमाल की गई चायपत्ती को फेंक दें।
🌞१५. शरीर में आयरन अवशोषित ना हो पाने से एनीमिया हो जाता है. - इसमें मौजूद कैफीन लत लगा देता है. लत हमेशा बुरी ही होती है.
🌞१६. ज़्यादा चाय पिने से खुश्की आ जाती है.आंतों के स्नायु भी कठोर बन जाते हैं।
🌞१७. चाय के हर कप के साथ एक या अधिक चम्मच शकर
ली जाती है जो वजन बढाती है।
१८. अक्सर लोग चाय के साथ नमकीन , खारे बिस्कुट ,पकौड़ी आदि लेते है. यह विरुद्ध आहार है. इससे त्वचा रोग होते है.।
🌞 १९. चाय से भूख मर जाती है, दिमाग सूखने लगता है, गुदा और वीर्याशय ढीले पड़ जाते हैं। डायबिटीज़ जैसे रोग होते हैं। दिमाग सूखने से उड़ जाने वाली नींद के कारण आभासित कृत्रिम स्फूर्ति को स्फूर्ति मान लेना, यह
बड़ी गलती है।
🌞२०. चाय-कॉफी के विनाशकारी व्यसन में फँसे हुए लोग स्फूर्ति का बहाना बनाकर हारे हुए जुआरी की तरह व्यसन
में अधिकाधिक गहरे डूबते जाते हैं। वे लोग शरीर, मन, दिमाग और
पसीने की कमाई को व्यर्थ गँवा देते हैं और भयंकर व्याधियों के शिकार बन जाते हैं।

27 June 2015

મનરુપી ઝરણું શાંત થાય એની રાહ જોવી જોઇએ.

ભગવાન બુધ્ધ ફરતા ફરતા એક જંગલમાંથી
પસાર થયા. એક વૃક્ષ નીચે આરામ કરવા
બેઠા અને તરસ લાગી હોવાથી આનંદને
પાણી લાવવા માટે આજ્ઞા કરી. આનંદ
પાણી લેવા માટે પાત્ર લઇને બાજુમાંથી
પસાર થતા ઝરણા પાસે ગયો. એણે જોયુ કે
હમણા જ એક બળદગાડુ આ ઝરણામાંથી
પસાર થયુ અને એનાથી ઝરણાનું પાણી
સાવ ડહોળાઇ ગયું.
આનંદ પાણી લીધા વગર જ પરત ફર્યો અને
એણે બુધ્ધની માફી માંગતા કહ્યુ, “ પાણી
સાવ ગંદુ થઇ ગયુ છે હું થોડે દુર પાણી ભરવા
માટે જાવ છું.” બુધ્ધે કહ્યુ, “ ના તારે દુર
નથી જવું એ જ ઝરણાનું પાણી ભરી લાવ”
એટલે આનંદ પાછો ગયો પણ પાણી ખરાબ
હોવાથી પોતાના ગુરુદેવ માટે આવું
પાણી લઇ જવાનું એને ના ગમ્યુ એ ફરી એમ
જ પાણી લીધા વગર બુધ્ધ પાસે પરત
ફર્યો.
બુધ્ધે કહ્યુ, “જો સાંભળ મારે એ જ ઝરણાનું
પાણી પીવું છે માટે તું ફરી ત્યાં જઇ અને
પાણી ભરી લાવ.“ આનંદ ત્રણથી ચાર
વખત આવ્યો અને ગયો પણ પાણી ખરાબ
જ હતું. હવે જ્યારે આનંદ પાણી ભરવા માટે
ગયો તો આશ્વર્યથી જોઇ રહ્યો. બધો
કાદવ બેસી ગયો હતો સડી ગયેલા પાન
પણ હવે તળીયે જતા રહ્યા હતા. પાણી
કાચની જેમ નિર્મલ થઇ ગયુ હતું.
આનંદ બુધ્ધ માટે પાણી ભરીને લાવ્યો
અને બુધ્ધને આ વાત કરી. બુધ્ધે આનંદ સામે
જોઇને કહ્યુ , " બેટા , આપણા જીવનરુપી
જલને પણ કુવિચાર રુપી બળદ રોજ ગંદું કરે છે
અને ત્યારે આપણે જીવનથી દુર ભાગીએ
છીએ. પરંતું ભાગવાને બદલે મનરુપી ઝરણું
શાંત થાય એની રાહ જોવી જોઇએ. જો
ધિરજ રાખીશું તો બધુ જ સાવ ચોખ્ખુ
દેખાશે બિલકુલ પેલા ઝરણાની જેમ !"
કુવિચારોથી જીવન ડહોળાય ત્યારે
પલાયન કરવાને બદલે જો ધિરજ
રાખવામાં આવે તો ડહોળ આપોઆપ નીચે
બેસી જશે.

લોકોને દેખાવ પરથી નહી વિચારો પરથી આદર આપતા શિખીએ.

મહાન કવિ કાલિદાસ કોઇ રાજાના આમંત્રણથી
તેના મહેલમાં ગયા. શારિરિક દેખાવમાં કાલિદાસ
બદસુરત હતા આથી રાજાએ કાલીદાસને કહ્યુ , " આપ
કેવા વિદ્વાન અને પંડીત છો આપના
બુધ્ધિચાતુર્યની કોઇ સાથે સરખામણી થઇ શકે તેમ
નથી , કાશ ભગવાને આપને આપની વિદ્વત્તાને
અનુરુપ રુપ અને ઘાટ પણ આપ્યા હોત "
કાલીદાસ સમજી ગયા કે રાજા એમના શારિરિક
દેખાવની મજાક ઉડાવી રહ્યા છે પરંતું એ કંઇજ
બોલ્યા નહી માત્ર હસતા રહ્યા. રાજાએ
કાલીદાસને આખા મહેલમાં ફેરવ્યા અને એક મોટા
સભાખંડમાં આવીને બેઠા. કાલીદાસે રાજાને કહ્યુ કે
રાજા સાહેબ મને પાણીથી ભરેલા બે ઘડા જોઇએ છે,
એક માટીનો અને બીજો સોનાનો, એ મળી શકશે ?
રાજાએ આદેશ કર્યો અને થોડી જ વારમાં એક
માટીનો અને એક સોનાનો પાણીથી ભરેલો ઘડો
સભાખંડમાં લાવવામાં આવ્યો. કાલીદાસે રાજાને
પુછ્યુ , " મહારાજ આમાંથી આપ ક્યા ઘડાનું પાણી
પીવાનું પસંદ કરશો ?" રાજાએ કહ્યુ ," માટીના
ઘડાનુ" . કાલીદાસે કારણ પુછ્યુ તો રાજાએ કહ્યુ કે
માટીના ઘડાનું પાણી ઠંડુ હોય એટલે સ્વાભાવિક છે
કે કોઇ પણ માણસ એ ઘડાનું પાણી જ પીવે સોનાનો
ઘડો તો માત્ર જોવામાં જ સારો લાગે.
કાલીદાસે હસતા હસતા કહ્યુ , " મહારાજ પાણીની
ઠંડકને બહારના દેખાવ સાથે કંઇ લેવા દેવા ના હોય
તો પછી મારા જ્ઞાનને મારા શરિરના દેખાવ સાથે
જોડવાની શી જરુર ?"
જીવનમાં બીજા લોકોને પણ એના દેખાવ પરથી
નહી વિચારો પરથી આદર આપતા શિખીએ.

આપણી સૌથી મોટી સંપતિ આપણા સંતાનો છે.

એક નાનુ બાળક પોતાના ઘરમાં આમથી તેમ દોડા-
દોડી કરી રહ્યુ હતુ. અચાનક એનો પગ કાચની
ફુલદાની સાથે અથડાયો. ફુલદાની નીચે પડી અને
તેના ટુકડા ટુકડા થઇ ગયા. ફુલદાની ખુબ કિંમતી
હતી. બાળકના પિતાનું ધ્યાન ગયુ એટલે એણે બરાડા
પાડવાના શરુ કરી દીધા.
બાળક પર પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યુ , " ડોબા
,તે આ કિંમતી ફુલદાની તોડી નાખી. આટલી સરસ
ફુલદાની માંડ મળી હતી. ઘરમાં ટાંટીયો વાળીને
બેસતા શું થાય છે ? તારા બાપે પાઇ-પાઇ બચાવીને
આ ફુલદાની ખરીદી હતી અને માત્ર બે સેકન્ડમાં તો તે
એનું 'રામ નામ સત્ય' કરી નાંખ્યુ. તારા જેવા દિકરા
ઘરમાં કોઇ પછી ક્યાંથી બરકત આવે. "
બાળક તો સુનમુન થઇને આ બધુ સાંભળી રહ્યો હતો.
જેમ જેમ પપ્પાનો અવાજ વધતો ગયો તેમ તેમ
બાળકની આંખમાંથી નીકળતા આંસુ પણ વધતા ગયા.
પતિને રાડા-રાડી કરતા સાંભળીને રસોડામાં કામ
કરતી પત્નિ બહાર આવી. એને આખી ઘટના સમજાઇ
ગઇ. એ સીધી જ બાળક પાસે ગઇ અને બાળકના
માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો. બાળક તો માની
સાડીના પાલવમાં માથું છુપાવીને માને ભેટી
પડ્યો.
બાળકના પિતાએ આ દ્રશ્ય જોયુ એટલે પોતાની
પત્નિને પણ ખીજાઇને કહ્યુ , " તું જ આ છોકરાને ચડાવે
છે અને તે જ એને બગાડી મુકયો છે." પત્નિએ બધુ જ
સાંભળી લીધુ પછી બાળકને રૂમમાં મોકલી દીધો.
પોતાના પતિ પાસે જઇને ધીમા અવાજે કહ્યુ , "
ફુલદાની તુટી જાય એની તમને ચિંતા અને દુ: ખ છે પણ
તમારા એકના એક દિકરાનું દિલ તુટી જાય એની
તમને ચિંતા નથી ! ઘરની ચીજ વસ્તુઓને સાચવવી
જરુરી છે કારણકે એ આપણી સંપતિ છે પરંતું સંતાન તો
આપણી સૌથી મોટી સંપતિ છે માટે એને સાચવવું વધુ
મહત્વનું છે. જરા શાંતિથી વિચારો , ફુલદાની તો
ઘરમાં બીજી પણ આવશે પણ બીજો દિકરો ક્યાંથી
લાવશો ? "
આપણી સૌથી મોટી સંપતિ આપણા સંતાનો છે.
આપણી સ્થુળ સંપતિનું જેટલુ જતન કરીએ છીએ , જેટલું
ધ્યાન રાખીએ છીએ અને જેટલો પ્રેમ કરીએ છીએ એવું
સંતાન માટે થાય છે ખરુ ?

ભેદભાવ ઉભા કરનારી અમારી બુધ્ધિને કુંઠીત કરજો.

એક વર્ષો જુનુ મંદિર હતુ. કેટલાક શ્રધ્ધાળુઓએ સાથે
મળીને આ મંદિરના જીર્ણોધ્ધારની કામગીરી શરુ
કરી. મંદિરમાં વર્ષોથી રહેતા કબુતર મુંઝાયા કે હવે
આપણે રહેવા માટે ક્યાં જઇશું ?
બાજુમાં આવેલી મસ્જીદમાં રહેતા કબુતરોને આ
વાતની ખબર પડી એટલે ત્યાંથી કેટલાક કબુતરો
આવ્યા અને મંદિરમાં રહેતા કબુતરોને થોડા મહિના
મસ્જીદમાં રહેવા આવવા માટે આમંત્રણ પાઠવ્યુ.
મંદિરના બધા જ કબુતરો રહેવા માટે મસ્જીદમાં
ગયા.
આ જ વિસ્તારમાં એક ચર્ચ પણ આવેલુ હતુ. ચર્ચના
કબુતરોને પણ મંદિરના કબુતરો અત્યારે મસ્જીદના
કબુતરો સાથે આશરો લઇ રહ્યા છે એ વાતના સમાચાર
મળ્યા. ચર્ચના કેટલાક કબુતરો મસ્જીદમાં ગયા અને
ત્યાં આશરો લઇ રહેલા મંદિરના કબુતરઓને થોડા
દિવસ ચર્ચના મહેમાન બનવા વિનંતી કરી. મંદિરના
કબુતર થોડા દિવસ રહેવા માટે ચર્ચમાં પણ ગયા.
મંદિરના આ કબુતરો થોડા દિવસ ગુરુદ્વારાના
કબુતરોના પણ મહેમાન બન્યા અને થોડા દિવસ
દેરાસરના કબુતર સાથે પણ રહી આવ્યા. મંદિરનું
બાંધકામ પૂર્ણ થતા કબુતર ફરીથી પોતાના મૂળ
સ્થાને પરત ફર્યા. કબુતરના એક નાના બચ્ચાએ
એમના વડીલને પુછ્યુ , " દાદા, આપણે થોડા મહીના
સુધી બધી જગ્યાએ ફર્યા ત્યાં મેં જોયુ કે જે લોકો
મંદિરમાં આવે એને હિન્દુ કહેવાય, મસ્જીદમાં આવે એને
મુસ્લીમ કહેવાય, ચર્ચમાં આવે એને ઇસાઇ કહેવાય,
ગુરુદ્વારામાં આવે એને શીખ કહેવાય અને દેરાસરમાં
જાય તો એને જૈન કહેવાય આવુ કેમ ? "
વડીલ કબુતરે કહ્યુ , " બેટા, એ બધા જુદા-જુદા ધર્મ
પાળે છે માટે જુદા-જુદા નામે ઓળખાય છે." નાના
બચ્ચાને સંતોષ ન થયો એટલે એણે બીજો પ્રશ્ન કર્યો,
" દાદા, આપણે મંદિરમાં હોઇએ ત્યારે પણ કબુતર
કહેવાય અને મસ્જીદમાં હોય ત્યારે પણ કબુતર જ
કહેવાઇએ. જેમ આપણે બધા જ કબુતરો એક સરખા
દેખાઇએ છીએ એમ આ લોકો પણ દેખાવમાં એક સરખા
જ છે તો પછી એ મંદિરમાં જાય કે મસ્જીદમાં જાય
ત્યારે હીંદુ-મુસ્લીમને બદલે માણસ તરીકે કેમ ન
ઓળખાય ? "
વડીલ કબુતરે નાના બચ્ચાને વહાલ કરતા કહ્યુ , " બેટા
આપણે કબુતર બુધ્ધીવગરના પક્ષીઓ છીએ અને
માણસો બહુ બુધ્ધિશાળી છે એટલે એમણે એમની
બુધ્ધિનો ઉપયોગ કરીને ભેદભાવો ઉભા કર્યા છે."
હે પ્રભુ, બસ આપને એટલી જ પ્રાર્થના છે કે ભેદભાવ
ઉભા કરનારી અમારી બુધ્ધિને કુંઠીત કરજો અને
આપની રચેલી સૃષ્ટિના પ્રત્યેક માનવને પ્રેમ કરી
શકીએ એવી કબુતર જેવી સમજ આપજો.

આપણા સૌ પાસે પણ એક ફાનસ છે !


પ્રકાશવાન વ્યક્તિત્વ જ માર્ગદર્શક બની શકે .
બે સજ્જનો હતા . તેમાનાં એક અંધ હતા . બંને
હંમેશા સાંજે મળતા .
એક દિવસની વાત છે , અંધ સજ્જન દેખતા સજ્જનને
ત્યાં ગયેલા . વાતો વાતો મા રાત પડી તેનો ખ્યાલ જ
ના રહ્યો . અંધ સજ્જન ઘેર જવા નિકળ્યા ત્યાંરે
દેખતા મિત્રે તેમને સાથે ફાનસ લઇ જવાનું કહ્યું .
અંધજને કહ્યું “ મારે અંધને ફાનસ શું કામનું ? “
“ અરે ભાઇ તમારી પાસેના ફાનસના કારણે તમારી સાથે
કોઇ અથડાશે નહીં , સાથે રાખો . “
અંધજને ફાનસ સાથે લીધું .
રસ્તામાં એક માણસ અંધ સજ્જન સાથે અથડાઇ
પડ્યો અને બરાડી ઉઠયો , “ અલ્યા આંધળો છે ?
ભાળતો નથી ? “
અંધજને કહ્યું .; “ હા ભાઇ હું તો આંધળો જ છું પણ
આપે મારું આ ફાનસ પણ ના જોયું ?
માણસે કહ્યું ઃ “ ના ભાઇ તમારી પાસેનું ફાનસ
તો હોલવાઇ ગયું લાગે છે . “
આમ મિત્રો આપણા સૌ પાસે પણ એક ફાનસ છે પણ તે
સળગતું હોય તો અને તો જ અન્યને માટે પ્રેરણાત્મક
અને માર્ગદર્શક બની શકીયે .

भारतीय पुस्तके एवं उसके लेखक


1. अर्थशास्त्र ****** चाणक्य

2. अष्टाध्यायी ****** पाणिनी

3. इंडिका ****** मेगास्थनीज

4. कामसूत्र ****** वात्स्यायन

5. राजतरंगिणी ****** कल्हण

6. स्पीड पोस्ट ****** सोभा-डे

7. लाइफ़ डिवाइन ****** अरविन्द घोष

8. डिवाइन लाईफ ****** शिवानन्द

9. इटरनल इंडिया ****** इंदिरा गांधी

10. माई टुथ ****** इंदिरा गांधी

11. मिलिन्दपन्हो ****** नागसेन

12. शाहनामा ****** फिरदौसी

13. बाबरनामा ****** बाबर

14. अकबरनामा ******अबुल फजल

15. हुमायूँनामा ****** गुलबदन बेगम

16. विनय पत्रिका ****** तुलसीदास

17. गीत गोविन्द ****** जयदेव

18. बुद्धचरितम् ****** अश्वघोष

19. यंग इंडिया ****** महात्मा गांधी

20. मालगुडी डेज ****** आर०के० नारायण

21. काव्य मीमांसा ****** राजशेखर

22. हर्षचरित ****** वाणभट्ट

23. सत्यार्थ-प्रकाश****** दयानंद सरस्वती

24. मेघदूत ****** कालिदास

25. मुद्राराक्षस ****** विशाखदत्त

26.हितोपदेश ****** नारायण पंडित

27. अंधा विश्वास ****** सगारिका घोष

28. गाइड ****** आर०के० नारायण

29. ए सूटेबल बाय ** विक्रम सेठ

30. आइने-ए-अकबरी ** अबुल फजल

26 June 2015

जो कुछ तुम्हारे पास है उसे लेकर आगे बढ़ो.


एक बार की बात है किसी
शहर में एक
लड़का रहता
था जो बहुत गरीब था।
मेंहनत मजदूरी
करके बड़ी
मुश्किल से 2 वक्त का
खाना जुटा पाता ।
एक दिन वह किसी बड़ी
कंपनी में चपरासी के लिए
इंटरव्यू देने गया । बॉस ने
उसे देखकर उसे काम
दिलाने का भरोसा
जताया ।
जब बॉस ने पूछा
-”तुम्हारी email id क्या
है”?
लड़के ने मासूमियत से कहा
कि उसके पास email
id नहीं है ।
ये सुनकर बॉस ने उसे बड़ी
घृणा दृष्टि से देखा और
कहा कि आज दुनिया
इतनी आगे निकल
गयी है , और
एक तुम हो कि email id
तक नहीं है , मैं तुम्हें
नौकरी पर नहीं रख
सकता ।
ये सुनकर लड़के के
आत्मसम्मान को बहुत ठेस
पहुंची
, उसकी जेब में उस समय 50
रुपये थे । उसने उन
50 रुपयों से 1 किलो सेब
खरीद कर वह अपने घर
चलता बना। वह घर घर
जाकर उन सेबों को बेचने
लगा और ऐसा करके उसने
80 रुपये जमा कर लिए ।
अब तो लड़का रोज सेब
खरीदता और घर घर
जाकर
बेचता । सालों तक यही
सिलसिला चलता रहा
लड़के
की कठिन मेहनत रंग
लायी और एक दिन
उसने खुद
की कंपनी खोली जहाँ से
विदेशों
में सेब सप्लाई किये
जाते थे । उसके बाद लड़के ने
पीछे मुड़कर
नहीं देखा
और जल्दी ही बहुत बड़े
पैमाने पर
अपना बिज़नेस
फैला दिया और एक सड़क
छाप लड़का बन गया
अरबपति ।
एक कुछ मीडिया वाले
लड़के का इंटरव्यू लेने आये
और अचानक किसी ने पूछ
लिया – “सर
आपकी
email id क्या है”??
लड़के ने कहा -”नहीं है “, ये
सुनकर सारे लोग चौंकने
लगे कि एक अरबपति
आदमी के पास एक “email
id” तक नहीं है ।
लड़के ने हंसकर जवाब
दिया - ”मेरे पास email id
नहीं है इसीलिए मैं
अरबपति हूँ , अगर
email id
होती तो मैं आज एक
चपरासी होता”।
मित्रों ,
इसीलिए कहा जाता है
कि हर इंसान के अंदर कुछ
ना
कुछ खूबी जरूर होती है,
भीड़ के पीछे भागना बंद
करो
और अपने टेलेंट और स्किल
को पहचानो ।
दूसरों से अपनी तुलना मत
करो (Do not
compare yourself to
others) कि उसके
पास वो है मेरे पास नहीं
है , जो कुछ तुम्हारे पास है
उसे लेकर आगे बढ़ो
फिर दुनियां की कोई
ताकत तुम्हें सफल होने से
नहीं
रोक सकती.

25 June 2015

pravinkumar post

સીનીયર શિક્ષકો કેળવણી નિરિક્ષક બનવા તૈયાર થઇ જાઓ. 2/12/2012નો પરિપત્ર રદ કર્યો. 25/7/2015 સુધીમાં બઢતી આપી દેવામાં આવશે. Teacher manthi bit nirixak NI badhati latest paripatra download click here ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/06/teacher-manthi-kelavani-nirixak-ma.html


વિદ્યાસહાયક ભરતી 2010 વાળાને પુરાપગાર વખતે જોઈતા ચાર પત્રકો ડાઉનલોડ કરો.
Vidyasahayak 2010 vala mate click here⤵⤵

http://www.pravinvankar.com/2015/06/vidyasahayak-ne-purapagar-ma-samavava.html






વિચરતી-વિમુક્ત શિષ્યવૃત્તિ ધોરણ-૧ થી ૫ કુમાર-કન્યાના દરમાં સુધારો.
શિષ્યવૃત્તિ પરિપત્ર - ૨૦૧૫/૧૬
Scholar ship-2015 /16 paripatra download click here ⤵⤵


http://www.pravinvankar.com/2015/06/shishyavrutti-2015-16-paripatra.html?m=1

CCC GUJRAT GOVERNMENT PARIPATRA- 19-2-2014 MUJAB.
ઘેર બેઠા પરિણામ ચેક કરો બોગસ સર્ટીની ચિંતા દૂર કરો.
શું તમે CCC પરીક્ષા ITI માં તા-23/11/2006 થી તા-31/3/2013 સુધી આપેલ છે ? તો તમારું નામ અને નંબર ચેક કરો. તમારા સર્ટીની ખરાઇ કરો.⤵⤵
http://www.pravinvankar.com/2015/06/ccc-kharai-paripatra-website.html?m=1

ઉપરની લિંક પરથી પરિણામ ડાઉનલોડ કરી સેવ રાખો. જો તમે ખરેખર પરિક્ષા આપી હોય અને નામ ના હોય તો ITI નો સંપર્ક કરો.અમુકવાર સાચા હોવા છતાં પાછળથી  હેરાનગતિ થાય છે માટે ઘેર બેઠા પહેલાથી  સર્ટીની ખરાઈ કરી લેવી સારી. તમામ મિત્રોને જાણ કરો.


ઓનલાઈન જનરલ બદલી કેમ્પ(બીજો તબક્કો) માટે.
બદલી હુકમ મેળવો.
Online badli second round order site ma mukai gaya download click here ⤵ ⤵

http://www.pravinvankar.com/2015/06/online-badali.html?m=1
અન્ય જાણકારી માટે: ૦૭b ૯ - ૨૩૨૫૩૯૭૨,૭૩
ટેકનીકલ સપોર્ટ માટે: ૦૭૯ - ૨૩૨૫૬૫૯૨
ઉપરોક્ત નંબર પર સવારે ૧૦ થી સાંજના ૭ વાગ્યા સુધી ચાલુ રહેશે

सरकार द्वारा 1 साल में शुरू की गई महत्वपूर्ण योजनाये

📚1~प्रधानमंत्री जन~धन योजना~28 अगस्त 2014

📚 2~डिजिटल इंडिया~21 अगस्त 2014

📚3~मेक इन इण्डिया~25 सितम्बर 2014

📚4~स्वच्छ भारत मिसन~2 अक्टूबर 2014


📚5~ सांसद आदर्श ग्राम योजना~11 अक्टूबर 2014

📚6~श्रमेव जयते~ 16 अक्टूबर 2014

📚7~जीवन प्रमाण(पेंसन भोगियों के लिए)~ 10 नवम्बर 2014

📚8~मिसन इंद्र धनुष(टीकाकरण)~ 25दिसम्बर 2014

📚9~निति(niti) आयोग~1 जनवरी 2015

📚10~पहल(प्रत्यक्ष हस्तांतरण)~ 1 जनवरी 2015

📚11~ह्रदय(समृध्द  सांस्कृतिक विरासत संरक्षण व कायाकल्प)~21जनवरी 2015
 
📚12~बेटी बचाओ-बेटी पढ़ाओ~22 जनवरी 2015

📚13~सुकन्या समृध्धि योजना~22 जनवरी 2015

📚14~मृदा स्वास्थ कार्ड~19 फरवरी 2015

📚15~प्रधानमंत्री कौशल विकाश~20 फरवरी 2015

📚16~प्रधानमंत्री जीवन ज्योति~9 मई 2015

📚17~प्रधानमंत्री सुरक्षा बीमा ~9 मई 2015

📚18~अटल पेंसन योजना~9 मई 2015

📚19~उस्ताद(usttad)(अल्पसंख्यक कारीगर)~ 14 मई 2015

📚20~कायाकल्प(जन स्वास्थ)~15 मई 2015

📚21~डीडी किसान  चैनल~26मई 2015

હું પણ વૃદ્ધત્વ ની line માં ઉભો છુ.

એક પિતા એ તેના પુત્ર ને કહ્યું મારી અંતિમ વિધિ મા તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાદ્ધ કરવામાં પાંચ કલાક લાગશે તો હું એમ કહું છુ કે આ બંને વિધિ માંથી તને મુંક્ત કરું છુ મારી બોડી નું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ ૮ કલાક નો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે અને ૮ દિવસ સુધી રોજ ૧ કલાક મારી પાસે બેસ...

કડવું સત્ય છે પ્રમાણિક પણે સ્વીકારવું વરવું છે,

આપ ગમે તેટલા વ્યસ્ત હો ઓફીસ ના સમય માંથી માત્ર એકાદ બે મિનીટ નો સમય કાઢી ને ઘરે ફોન કરો બા /બાપુ જમ્યા .દવા લીધી કામ ઘણું છે છતાં હું જલ્દી આવી જઈશ (માતા પિતા નો જવાબ મળશે નિરાતે આવજે બેટા ) અને ઘરે આવી tv નું બટન અને છાપુ છોડી બા બાપુ પાસે બેસી ખબર પૂછો તો તેજ કહેશે “બેટા થાકી ગયો હોઈશ જા હાથ મો ધોઈ ને જમી લે અને આરામ કર”

માત્ર વડીલો ને ૧/૨ કલાક આપવાથી તેની ૨૩ કલાક સારી જશે અને અડધી બીમારી દવા વગર સારી થઇ જશે...

પછી તસ્વીર લાગણી નહિ સમજી શકે અને “”ફૂલ ગયું ફોરમ રહી ગઈ” તેમ પેપર માં આપવાની જરૂર નથી તેના કરતા તે પૈસા કોઈ એકલા રહેતા વૃદ્ધ ને અને જરૂરિયાત વાળા ને આપો.

પિતા ને રસ્તો ક્રોસ કરવો છે તમે એકદમ ફ્રી છો હવે પિતા ને રસ્તો ક્રોસ કરવાથી જ કામ છે તેમ વિચારી નોકર ને કહો તો તે પણ રસ્તો ક્રોસ કરાવી આપશે પણ પિતા ને નોકર ના સ્પર્શ માં દીકરા ના સ્પર્શ નો આનંદ અને સંતોષ નહિ મળે તમે જો ઉભા થશો તો પિતા જ કહેશે તું બેઠ કામ કર રામુ ક્રોસ કરાવી આપશે ...

અહી તમારી જો પિતા તરફ નિષ્ઠા હશે તો તમારી ઓરા કામ કરશે વડીલો ની જરૂરિયાત સીમિત હોય છે કોઈ વખત માતા પિતા ને તેની જરૂરી ચીજ ચુપ ચાપ લાવી સર પ્રાઈઝ આપી છે ? એક વખત ટ્રાય કરો તેની આંખનો ખૂણો જુઓ સ્વર્ગ દેખાશે ઉમર થતા વડીલો નો સ્વભાવ થોડો બદલે છે ત્યારે વિચારવું હું પણ વૃદ્ધત્વ ની line માં ઉભો છુ...

24 June 2015

अत्यंत उपयोगी सूची


• प्रणब मुखर्जी – राष्ट्रपति
• हामिद अंसारी – उपराष्ट्रपति
• सुमित्रा महाजन – अध्यक्ष, लोक सभा
• एम. थंबीदुरई – उपाध्यक्ष, लोक सभा
• हामिद अंसारी – सभापति, राज्यसभा
• पी. जे. कुरियन – उपसभापति, राज्यसभा
• नरेन्द्र मोदी – अध्यक्ष, नीति (NITI) आयोग
• अरविंद पनगड़िया – उपाध्यक्ष, नीति (NITI) आयोग
• डॉ. विजय केलकर – अध्यक्ष, 13वां वित्त आयोग
• वाई. वी. रेड्डी – अध्यक्ष, 14वां वित्त आयोग
• पी. वी. रेड्डी – अध्यक्ष, 19वां विधि आयोग
• ए. पी. शाह – अध्यक्ष, 20वां विधि आयोग
• मुकुल रोहतगी – महान्यायवादी
• रंजीत कुमार – भारत के महा–अधिवक्ता
• डॉ. आर. चिदंबरम – भारत सरकार के प्रमुख वैज्ञानिक सलाहकार
• अजीत कुमार डोभाल – राष्ट्रीय सुरक्षा सलाहकार
• अजीत सेठ – कैबिनेट सचिव
• एस. जयशंकर – विदेश सचिव
• अशोक कुमार मुखर्जी – संयुक्त राष्ट्र संघ में भारत के स्थायी प्रतिनिधि
• शेखर सेन – अध्यक्ष, संगीत नाटक अकादमी
• के .के. चक्रवर्ती – अध्यक्ष, ललित कला अकादमी
• वी. पी. तिवारी – अध्यक्ष, साहित्य अकादमी
• आर. के. श्रीवास्तव – चेयरमैन, भारतीय विमानपत्तनम प्राधिकरण (AAI)
• रत्न कुमार सिन्हा – अध्यक्ष, परमाणु ऊर्जा आयोग (AEC)
• एस. एस. बजाज – अध्यक्ष, परमाणु ऊर्जा नियामक बोर्ड (AERB)
• एस. एस. मंथा – अध्यक्ष, अखिल भारतीय तकनीकी शिक्षा परिषद (AICTE)
• प्रफुल पटेल – अध्यक्ष, अखिल भारतीय फुटबॉल परिसंघ (AIFF)
• रोहित नंदन – अध्यक्ष, एयर इंडिया (AI)
• गौतम सेन गुप्ता – महानिदेशक, भारतीय पुरातत्व सर्वेक्षण विभाग (ASI)
• राना कपूर – अध्यक्ष, एसोसिएटेड चैबर्स ऑफ कामर्स एंड इंडस्ट्रीज ऑफ इंडिया (ASSOCHAM)
• शेखर बसु – निदेशक, भाभा परमाणु अनुसंधान केंद्र (BARC)
• जगमोहन डालमिया – अध्यक्ष, भारतीय क्रिकेट कंट्रोल बोर्ड (BCCI)
• अनुपम श्रीवास्तव – अध्यक्ष सह प्रबंध निदेशक (सीएमडी), भारत संचार निगम लि. (BSNL)
• शशिकांत शर्मा – नियंत्रक एवं महालेखा परीक्षक (CAG)
• अनिल कुमार सिन्हा – निदेशक, केंद्रीय जांच ब्यूरो (CBI)
• विनीत जोशी – अध्यक्ष, सेंट्रल बोर्ड ऑफ सेकेंडरी एजूकेशन (CBSE)
• अनिता कपूर – अध्यक्ष, केंद्रीय प्रत्यक्ष कर बोर्ड (CBDT)
• प्रवीन महाजन – अध्यक्ष, केंद्रीय उत्पाद एवं सीमा शुल्क बोर्ड (CBEC)
• पहलाज निहलानी – अध्यक्ष, केंद्रीय फिल्म प्रमाणन बोर्ड (CBFC)
• नंदिता दास – अध्यक्ष, भारतीय बाल फिल्म सोसाइटी (CFSI)
• राजीव माथुर – मुख्य सूचना आयुक्त (CIC)
• डॉ. नसीम जैदी – मुख्य चुनाव आयुक्त (CEC)
• अजय. एस. श्रीराम – अध्यक्ष, भारतीय उद्योग परिसंघ (CII)
• एच. एल. दत्तू – सर्वोच्च न्यायालय के मुख्य न्यायाधीश (CJI)
• डी. आर. देशमुख – अध्यक्ष, कंपनी लॉ बोर्ड (CLB)
• एम. ओ. गर्ग – महानिदेशक, औद्योगिक एवं वैज्ञानिक अनुसंधान परिषद् (CSIR)
• प्रेमा करियप्पा – अध्यक्ष, केंद्रीय सामाजिक कल्याण बोर्ड (CSWB)
• राजीव – (कार्यवाहक) केंद्रीय सतर्कता आयुक्त (CVC)
• अश्विन पांड्या – अध्यक्ष, केंन्द्रीय जल आयोग (CWC)
• मंगू सिंह – प्रबंधक निदेशक, दिल्ली मैट्रो रेलवे कॉरपोरेशन (DMRC)
• आर. के. माथुर – अध्यक्ष, रक्षा अनुसंधान एवं विकास संगठन (DRDO)
• ज्योत्सना सूरी – अध्यक्ष, फिक्की (FICCI)
• अशोक कुमार रॉय – अध्यक्ष एवं प्रबंध निदेशक, जनरल इंश्योरेंस कॉरपोरेशन (GIC)
• निशी वासुदेवा – अध्यक्ष, हिंदुस्तान पेट्रोलियम कॉरपोरेशन लिमिटेड (HPCL)
• दिनेश्वर शर्मा – डायरेक्टर, गुप्तचर ब्यूरो (IB)
• टी. एम. भसीन – अध्यक्ष, इंडियन बैंकस् एसोसिएशन (IBA)
• के. रघु – अध्यक्ष, भारतीय चार्टर्ड एकाउंटेंट्स संस्थान (ICAI)
• एस. अयप्पन – महानिदेशक, भारतीय कृषि अनुसंधान परिषद (ICAR)
• बासुदेव चटर्जी – अध्यक्ष, भारतीय ऐतिहासिक अनुसंधान परिषद् (ICHR)
• एम. एस. राघवन – भारतीय औद्योगिक विकास बैंक (IDBI)
• एम. असलम – कुलपति, इंदिरा गांधी राष्ट्रीय मुक्त विश्वविद्यालय (IGNOU)
• एन. रामचंद्रन – अध्यक्ष, भारतीय ओलंपिक संघ (IOA)
• बी. अशोक – अध्यक्ष, इंडियन ऑयल कॉरपोरेशन (IOC)
• टी. एस. विजयन – इंश्योरेंस रेगूलेटरी एंड डवलपमेंट ऑथोरिटी ऑफ इंडिया (IRDAI)
• ए. एस. किरण कुमार – अध्यक्ष, भारतीय अंतरिक्ष अनुसंधान संगठन (ISRO)
• एस. के. रॉय – अध्यक्ष, भारतीय जीवन बीमा निगम (LIC)
• ए. के. गर्ग – अध्यक्ष, महानगर टेलीफोन निगम लिमिटेड (MTNL)
• हर्षकुमार भनवाला – अध्यक्ष, नाबार्ड (NABARD)
• अंशुमन दास – अध्यक्ष एवं प्रबंध निदेशक, नेशनल एल्युमिनियम कंपनी लिमिटेड (NALCO)
• के. के. नटराजन – चेयरमैन, नेशनल एसोसिएशन ऑफ सॉफ्टवेयर एंड सर्विस कंपनीज (NASSCOM)
• आर. चन्द्रशेखर – अध्यक्ष, नेशनल एसोसिएशन ऑफ सॉफ्टवेयर एंड संर्विस कंपनीज (NASSCOM

22 June 2015

TET: 2 અભ્યાસક઼મ

કુલ ગુણ: 150 ============ વિભાગ: ૧ ના ગુણ: 75 જનરલ નોલેજ = 13 ગુણ વર્તમાન પ્રવાહો = 12ગુણ (કુલ ગુણ= 25 ) -------------------------------- શિक्षક અભિયોગ્યતા = 13 ગુણ અંગ્રેજી વ્યાકરણ = 12 ગુણ (કુલ ગુણ=25) ----------------------------------- તાકિઁક અભિયોગ્યતા = 13 ગુણ ગુજરાતી ભાષા વ્યાકરણ = 12 ગુણ (કુલ ગુણઃ 25 ) ----------------------------------- વિભાગઃ૧ (25+25+25) =75 નોધ: ઉપરના ગુણ માં (12+13 અથવા 13+12 =25 એમ પણ પુછાઈ શકે) ================= વિભાગ:૨ ગુણ: 75 સામાજિક વિજ્ઞાાન: 6 થી 8 નાં સા.વિ.નાં તથા ધો-9 અને 10 નાં કઠિનતા ની દ્રષ્ટીએ પુછાય છે તથા ધો:11 અને 12 નુ અર્થશાત્ર પુછાય છે. ---------------------------------- ભાષા (અંગ્રેજી.ગુજરાતી.હિન્દી.સંસ્કૃત) માટે: ધો-6 થી 8 નાં પાઠપુસ્તકો નાં કવિ પરીચય ,ઉપનામ ,પાઠનું વાંચન,શબ્દાર્થ,સમાનાર્થી,રુઢિ પ્રયોગ અને અન્ય ------------------------------------ ગણિત અને વિજ્ઞાન ધોરણ 6 થી 8 પાઠપુસ્તકો